Posts

Showing posts from 2016

બિનસચિવાલય અને ઓફિસ આસિસટન્ટનું પરિણામ જાહેર

*Bin Sachivalya cut of Marks Catagory* GEN MALE   *109.00* GEN FEMALE *94.25* SEBC MALE  *103.00* SEBC FEMALE *85.25* SC MALE *103.75* SC FEMALE *90.25* ST MALE  *80.00* ST FEMALE  *80.00* પરિણામ Download કરવા અહીં ક્લિક કરો. -દિલીપ પરમાર

સાહિત્યકારો ના હુલામણા નામો (ઉપનામ)

કવિ અને તેમનું  હુલામણું નામ (ઉપનામ)  કાન્ત - મણિશંકર ભટ્ટ  કાકાસાહેબ - દત્તાત્રેય કાલેલકર ઘનશ્યામ - કનૈયાલાલ મુનશી  ગાફિલ - મનુભાઈ ત્રિવેદી  ચકોર - બંસીલાલ વર્મા  ચંદામામા - ચંદ્રવદન મેહતા  જયભિખ્ખુ - બાલાભાઈ દેસાઈ  જિપ્સી -કિશનસિંહ ચાવડા  ઠોઠ નિશાળીયો - બકુલ ત્રિપાઠી  દર્શક - મનુભાઈ પંચોળી  દ્વિરેફ, શેષ, સ્વૈરવિહારી - રામનારાયણ પાઠક  ધૂમકેતુ - ગૌરીશંકર જોષી  નિરાલા - સૂર્યકાન્ત ત્રિપાઠી  પતીલ - મગનલાલ પટેલ  પારાર્શય - મુકુન્દરાય પટણી  પ્રાસન્નેય - હર્ષદ ત્રિવેદી  પ્રિયદર્શી - મધુસૂદેન પારેખ  પુનર્વસુ - લાભશંકર ઠાકર  પ્રેમભક્તિ - કવિ ન્હાનાલાલ  ફિલસુફ - ચીનુભઈ પટવા  બાદરાયણ - ભાનુશંકર વ્યાસ  બુલબુલ - ડાહ્યાભાઈ દેરાસરી  બેકાર - ઈબ્રાહીમ પટેલ  બેફામ - બરકતઅલી વિરાણી  મકરંદ - રમણભાઈ નીલકંઠ  પ્રેમસખિ - પ્રેમાનંદ સ્વામી  અઝિઝ - ધનશંકર ત્રિપાઠી  અદલ - અરદેશર ખબરદાર  અનામી - રણજિતભાઈ પટેલ  અજ્ઞેય - સચ્ચિદાનંદ વાત્સ...

વિજ્ઞાનના સાધનો અને તેનાં ઉપયોગો

●1.સ્ટેથોસ્કોપ : હદયના ધબકાર માપવા વપરાતું સાધન ●2.ટેલિસ્કોપ : દૂરનો ગ્રહ જોવા માટેનું સાધન ●3.એપિસ્કોપ : પરાવર્તિત ચિત્ર જોઈ શકાય તેવું સાધન ●4.એપિડાયોસ્કોપ : પદાર્થને વિસ્તૃત બનાવી જોવા માટેવપરાતું સાધન ●5.ગાયરોસ્કોપ : પૃથ્વીના ભ્રમણની અસર બતાવતું સાધન ●6.ગેલ્વેનોસ્કોપ : વિદ્યુતપ્રવાહની સ્થિતિ દર્શાવતું સાધન ●7.પેરિસ્કોપ : અંતરાય છતાં વસ્તુઓ જોવા વપરાતું સાધન ●8.બેરોસ્કોપ : હવાના દબાણનો ફેરફાર બતાવતું સાધન ●9.ઈલેકટ્રોસ્કોપ : પદાર્થનો વિદ્યુતભાર દર્શાવતું સાધન ●10.હાઈડ્રોસ્કોપ : સમુદ્રનું તળિયું જોવા માટે વપરાતું સાધન ●11.હોરોસ્કોપ : હસ્તસામુદ્રિક શાસ્ત્ર અને તેનું દર્શન કરાવતું શાસ્ત્ર ●12.માઈકોસ્કોપ : લેન્સ પદ્ધતિથી પદાર્થને મોટો બતાવતું સાધન ●13.રેડિયોટેલિસ્કોપ : અવકાશી પદાર્થોમાંથી આવતા રેડિયો અવાજો ઝીલતું સાધન ●14.સિનેમાસ્કોપ : ત્રણ પરિમાણ દશ્યમાન થાય તેવી યાંત્રિક યોજના ●15.સ્ટિરિયોસ્કોપ : ઝીણી વસ્તુને મોટી બતાવતું સાધન ●16.એન્ડોસ્કોપ : ગૃહદર્શક સાધન ●17.ઓટોસ્કોપ : કર્ણદર્શક સાધન ●18.એસિલોગ્રાફ : વિદ્યુતપ્રવાહની ધ્રુજારી માપવી ●19.કાર્ડિયોગ્ર...

ગુજરાતી વ્યાકરણ : અલંકાર

🌊🌀 *અલંકાર એટલે શું ?* 👉સાહિત્યમાં વાણીને શોભાવવા માટે ભાષાકિય રૂપોનો જે પ્રયોજન કરવામાં આવે છે તેને અલંકાર કહેવામાં આવે છે. ☔ *શબ્દાલંકાર  એટલે શું ?* 🎋 વાકય કે પંકિતમાં જ્યારે શબ્દની મદદથી ચમકૃતિ સર્જાય ત્યારે.. .  ☔ *અર્થાલંકાર એટલે શું ?* 🎋 વાકય કે પંકિતમાં જ્યારે અર્થની મદદથી ચમકૃતિ સર્જાય ત્યારે.. . ☔ *ઉપમેય એટલે શું ?* 🎋 જે વસ્તુ કે પદાર્થની સરખામણી કરવાની હોય તે…  ☔ *ઉપમાન એટલે શું ?* 🎋 જે વસ્તુ કે પદાર્થની સાથે સરખામણીકરવાની હોય તે… ☔ *સાધારણ ધર્મ એટલે શું ?* 🎋 બે જુદી જુદી વસ્તુઓ વચ્ચે રહેલા કોઇ ખાસ  ગુણોને સાધારણ ધર્મ કહેવામાં આવે છે. ☔ *ઉપમાવાચક શબ્દો એટલે શું ?* 🎋 બે જુદી જુદી વસ્તુઓ વચ્ચેની સરખામણી કરવામાટે વપરાતા શ્બ્દોને ઉપમાવાચક શબ્દો કહે છે. 🌀 *શબ્દાલંકારના પ્રકાર* (૧) વર્ણાનુપ્રાસ  (વર્ણસગાઇ) (૨) યમક       (શબ્દાનુપ્રાસ) (૩) આંતરપ્રાસ  (પ્રાસસાંકળી) (૪) અંત્યાનુપ્રાસ 🌀 *અર્થાલંકારના પ્રકાર*  (૧) ઉપમા       (૨)  ઉત્પ્રેક્ષા (૩) રૂપક     ...

Revenue Talati Official Answer Key

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેર કરવામાં આવેલ Answer key ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લિક કરો !!! Revenue Talati Answer key Download

Revenue Talati 2016 Answer Key

Image
રેવેન્યુ તલાટી 28/2/2016 Answer Key અમુક પ્રશ્નોમાં ભૂલ હોય શકે છે ...

ખેતી, મુઘલ સામ્રાજ્ય અને ધર્મ અંગેના મહત્વ પ્રશ્નો

ખેતી :- ૧. ભારતમાં વન વિસ્તાર કયા રાજયમાં સૌથી ઓછો છે? - હરિયાણા ૨. ડુંગરીનું ઉત્પાદન સૌથી વધારે કયા રાજયમાં થાય છે? - મહારાષ્ટ્ર ૩. અખિલ ભારતીય કિશાનની પહેલી બેઠક કયા થઇ? - લખનૌ ૪. વિશ્વમાં કપાસના ઉત્પાદનની શ્રેણીમાં ભારતનો કયો નંબર છે? - 3 ૫. ભારતનું કયું રાજ્ય ઉનના ઉત્પાદન માટે જાણીતું છે? - રાજસ્થાન ૬. ભારતના કયા રાજ્યને અન્નનો ભંડાર કહેવામાં આવે છે? - પંજાબ ૭. ભારતનું કયું રાજ્ય ચારે તરફ જમીનથી ઘેરાયેલું છે? - મધ્યપ્રદેશ ૮. કયા ફળના નિકાસથી ભારતને સૌથી વધુ આવક મળે છે? - કેરી ૯. કયા રાજયમાં નારિયેળનું સૌથી વધુ ઉત્પાદન થાય છે? - કેરલ ૧૦. ભારતનું કયું રાજ્ય વનસ્પતિ શાસ્ત્રના સ્વર્ગ તરીકે ઓળખાય છે? - સિક્કિમ ૧૧. ભારતનું કયું રાજ્ય ખાંડનું સૌથી વધારે ઉત્પાદન કરે છે? - ઉત્તરપ્રદેશ ૧૨. ભારત એ એક નવી રાષ્ટ્રીય વન નીતિની જાહેરાત ક્યારે કરી? - ઈ.સ.૧૯૮૮ ૧૩. ભારતનું કયું રાજ્ય ઝાફરાવાદી ભેસો માટે પ્રખ્યાત છે? - ગુજરાત ૧૪. ભારતના કયા રાજ્યને ઘઉંનો કોઠાર કહેવામાં આવે છે? - પંજાબ ૧૫. ભારતમાં શેરડીનું સૌથી વધારે ઉત્પાદન કયા રાજયમાં થાય છે? - ઉત્તર પ્રદેશ ૧૬. મગફળીન...

ગુજરાતના ઇતિહાસના મહત્વના પ્રશ્નો IMP

૧૮૯૩માં શિકાગોમાં ભરાયેલી   ઐતિહાસિક વિશ્વધર્મ પરિષદની સલાહકાર સમિતિમાં કોની નિમણૂક કરવામાં આવી હતી? Ans: મણિલાલ ૧૮મી સદીમાં બંધાયેલા ગોંડલ   સ્ટેટના રજવાડી મહેલનું નામ જણાવો.   Ans: નૌલખા પેલેસ ૧૯૬૦ની ૩૦ એપ્રિલ   સુધી ગુજરાત કયા રાજયનો ભાગ હતું? Ans: બૃહદ્ મુંબઇ રાજયનો અકબરે ગુજરાતમાંથી   કયા જૈન વિદ્વાનને બોલાવ્યા હતા? Ans: આચાર્ચ હીરવિજયસુરી અટિરા શાના માટે જાણીતું છે   ? કયાં આવેલું છે   ? Ans: કાપડ સંશોધન-અમદાવાદ અટિરાના પ્રથમ સંચાલક કોણ હતા   ? Ans: ડૉ. વિક્રમ સારાભાઈ અડાલજની વાવની લંબાઇ કેટલી છે ? : ૮૪ મીટર અડાલજનું પ્રાચીન નામ શું છે? Ans: ગઢ પાટણ અણહીલપુર   પાટણની સ્થાપના કોણે કરી ? Ans:  વનરાજ ચાવડા અનાથ બાળકોને આશ્રય મળી રહે તે   માટેની શુભ શરૂઆત કોણે કરી? Ans: મહીપતરામ   રૂપરામ અનુસુચિત જનજાતિના યુવાનોમાં   તીરકામઠાનું કૌશલ્ય કેળવતી સંસ્થા કઇ છે   ? Ans: એકલવ્ય આર્ચરી એકેડેમી અમદાવાદ - મુંબઇ વચ્ચે રેલવે   લાઇન કયારે બની હતી? Ans: ૧૮૬૦  -  ૬૪ અમદાવાદ મ્યુનિસિપાલીટીનાં   સર્વ...