Popular posts from this blog
ગુજરાતી ભાષાની પ્રથમ કૃતિઓ:-
1. આત્મકથા : મારી હકીકત : નર્મદ 2. ઈતિહાસ : ગુજરાતનો ઈતિહાસ : પ્રાણલાલ એદલજી ડોસા 3. નવલકથા : કરણધેલો : નંદશંકર મહેતા 4. મહાનવલ : સરસ્વતીચંદ્ર : ગોવર્ધનરામ ત્રિપાઠી 5. મનોવિજ્ઞાન : ચિત્તશાસ્ત્ર : મણીલાલ નભુભાઈ દ્રિવેદી 6. નાટક : લક્ષ્મી : દલપતરામ 7. કાવ્યસંગ્રહ(સંપાદન) : ગુજરાતી કાવ્યદોહન : દલપતરામ 8. જીવનચરિત્ર : કોલંબનો વૃતાંત: પ્રાણલાલ મથુરદાસ 9. વાચનમાળા : હોપવાચનમાળા 10. પ્રબંધ : કાન્હ્દેપ્રબંધ : પહ્મનાભ (1456) 11. પંચાંગ : સવંત 1871 નું ગુજરાતી પંચાંગ 12. ...
ગુજરાતી વ્યાકરણ : અલંકાર
🌊🌀 *અલંકાર એટલે શું ?* 👉સાહિત્યમાં વાણીને શોભાવવા માટે ભાષાકિય રૂપોનો જે પ્રયોજન કરવામાં આવે છે તેને અલંકાર કહેવામાં આવે છે. ☔ *શબ્દાલંકાર એટલે શું ?* 🎋 વાકય કે પંકિતમાં જ્યારે શબ્દની મદદથી ચમકૃતિ સર્જાય ત્યારે.. . ☔ *અર્થાલંકાર એટલે શું ?* 🎋 વાકય કે પંકિતમાં જ્યારે અર્થની મદદથી ચમકૃતિ સર્જાય ત્યારે.. . ☔ *ઉપમેય એટલે શું ?* 🎋 જે વસ્તુ કે પદાર્થની સરખામણી કરવાની હોય તે… ☔ *ઉપમાન એટલે શું ?* 🎋 જે વસ્તુ કે પદાર્થની સાથે સરખામણીકરવાની હોય તે… ☔ *સાધારણ ધર્મ એટલે શું ?* 🎋 બે જુદી જુદી વસ્તુઓ વચ્ચે રહેલા કોઇ ખાસ ગુણોને સાધારણ ધર્મ કહેવામાં આવે છે. ☔ *ઉપમાવાચક શબ્દો એટલે શું ?* 🎋 બે જુદી જુદી વસ્તુઓ વચ્ચેની સરખામણી કરવામાટે વપરાતા શ્બ્દોને ઉપમાવાચક શબ્દો કહે છે. 🌀 *શબ્દાલંકારના પ્રકાર* (૧) વર્ણાનુપ્રાસ (વર્ણસગાઇ) (૨) યમક (શબ્દાનુપ્રાસ) (૩) આંતરપ્રાસ (પ્રાસસાંકળી) (૪) અંત્યાનુપ્રાસ 🌀 *અર્થાલંકારના પ્રકાર* (૧) ઉપમા (૨) ઉત્પ્રેક્ષા (૩) રૂપક ...
Comments
Post a Comment