ગુજરાતના ઇતિહાસના મહત્વના પ્રશ્નો IMP
૧૮૯૩માં શિકાગોમાં ભરાયેલી ઐતિહાસિક વિશ્વધર્મ પરિષદની સલાહકાર સમિતિમાં કોની નિમણૂક કરવામાં આવી હતી? Ans: મણિલાલ
૧૮મી સદીમાં બંધાયેલા ગોંડલ સ્ટેટના રજવાડી મહેલનું નામ જણાવો. Ans: નૌલખા પેલેસ
૧૯૬૦ની ૩૦ એપ્રિલ સુધી ગુજરાત કયા રાજયનો ભાગ હતું? Ans: બૃહદ્ મુંબઇ રાજયનો
અકબરે ગુજરાતમાંથી કયા જૈન વિદ્વાનને બોલાવ્યા હતા? Ans: આચાર્ચ હીરવિજયસુરી
અટિરા શાના માટે જાણીતું છે ? કયાં આવેલું છે ? Ans: કાપડ સંશોધન-અમદાવાદ
અટિરાના પ્રથમ સંચાલક કોણ હતા ? Ans: ડૉ. વિક્રમ સારાભાઈ
અડાલજની વાવની લંબાઇ કેટલી છે ? : ૮૪ મીટર
અડાલજનું પ્રાચીન નામ શું છે? Ans: ગઢ પાટણ
અણહીલપુર પાટણની સ્થાપના કોણે કરી? Ans: વનરાજ ચાવડા
અનાથ બાળકોને આશ્રય મળી રહે તે માટેની શુભ શરૂઆત કોણે કરી? Ans: મહીપતરામ રૂપરામ
અનુસુચિત જનજાતિના યુવાનોમાં તીરકામઠાનું કૌશલ્ય કેળવતી સંસ્થા કઇ છે ? Ans: એકલવ્ય આર્ચરી એકેડેમી
અમદાવાદ - મુંબઇ વચ્ચે રેલવે લાઇન કયારે બની હતી? Ans: ૧૮૬૦ - ૬૪
અમદાવાદ મ્યુનિસિપાલીટીનાં સર્વપ્રથમ ભારતીય પ્રમુખ કોણ હતાં? Ans: રાવબહાદુર રણછોડલાલ છોટાલાલ
અમદાવાદ શહેરનો ભદ્રનો કિલ્લો કયારે બંધાયો ? Ans: ઇ.સ.૧૪૧૧
અમદાવાદથી સુરત વચ્ચે રેલવેની પ્રથમ શરૂઆત કયારે થઇ ? Ans: ૨૦-૦૧-૧૮૬૩
અમદાવાદના એલિસબ્રિજના સ્થપતિ કોણ હતા? Ans: રાવ બહાદુર હિંમતલાલ ધીરજરામ
અમદાવાદના પ્રથમ મેયર કોણ હતા ? Ans: ચિનુભાઇ ચિમનભાઇ બેરોનેટ
અમદાવાદની કઈ મસ્જિદમાં સ્ત્રીઓને નમાજ પઢવાની અલાયદી વ્યવસ્થા છે? Ans: જુમા મસ્જિદ
અમદાવાદની સ્થાપના કોણે, ક્યારે કરી હતી ? - ઈ. સ. 1411 માં સુલતાન અહમદ શાહે
બારડોલી સત્યાગ્રહના નેતા કોણ હતા ? - સરદાર વલ્લભભાઈ પટેલ
માઉન્ટ આબુના દેલવાડા મંદિરોની સરખામણીમાં રહી શકે એવું અમદાવાદમાં ક્યું મંદિર આવેલું છે ? - હઠીસિંહ મંદિર
અમદાવાદની નજીકમાં આવેલી અડાલજની વાવ ક્યારે બાંધવામાં આવી હતી ? - પંદરમી સદીમાં સોલંકી યુગ દરમિયાન
અમદાવાદનો આશ્રમરોડ કયા બે આશ્રમોને જોડે છે? Ans: સાબરમતી આશ્રમ અને કોચરબ આશ્રમ
અમદાવાદનો ભદ્રનો કિલ્લો કયા વર્ષમાં બંધાયો હતો ? Ans: ઇ.સ. ૧૪૧૧
અમદાવાદનો ભદ્રનો કિલ્લો કોણે બનાવ્યો હતો ? Ans: સુલતાન અહમદશાહ
અમદાવાદમાં આવેલી અને સ્થાપત્યકળાનો ઉત્તમ નમૂનો એવી જુમ્મા મસ્જિદ કોણે બંધાવી હતી? Ans: અહમદશાહ બાદશાહ
અમદાવાદમાં આવેલી કઇ મસ્જિદ ઝૂલતા મિનારાની મસ્જિદ તરીકે પ્રસિદ્ધ છે ? Ans: રાજપુરની મસ્જિદ
અમદાવાદમાં આવેલી કઇ સંસ્થામાં સૌથી વધુ સંખ્યામાં જૈન ધર્મની દુર્લભ હસ્તપ્રતો સચવાયેલી છે? Ans: એલ. ડી. ઈન્ડોલોજી
અમદાવાદમાં આવેલી જામા મસ્જિદ કોણે બંધાવી હતી ? Ans: બાદશાહ અહમદશાહ
અમદાવાદમાં ગાંધીજીએ સૌપ્રથમ આશ્રમ કયાં સ્થાપ્યો? Ans: કોચરબ આશ્રમ
અમદાવાદમાં ગુજરાતની પ્રથમ પદ્ધતિસરની ટંકશાળ કયાં શરૂ થઇ હતી? Ans: કાલુપુર
અમદાવાદમાં બંધાયેલા કયા લોખંડના પુલને હજી સુધી કાટ લાગ્યો નથી ? Ans: એલિસબ્રીજ
અમદાવાદમાં રાયપૂર પાસે કયા વાઇસરોય પર બોંબ ફકવામાં આવ્યો હતો? Ans: લોર્ડ મીન્ટો
અમદાવાદમાં વિદેશી કાપડ તથા શરાબની દુકાનો બંધ કરાવવાનું નેતૃત્વ કોણે લીધું હતું? Ans: મૃદુલા સારાભાઇ
અમદાવાદમાં સૌપ્રથમ કન્યાશાળા કોણે સ્થાપી? Ans: હરકુંવર શેઠાણી (૧૮૫૦)
અમદાવાદમાં સૌપ્રથમ થિયેટરની સ્થાપના કોણે કરી હતી? Ans: ડાહ્યાભાઇ ઝવેરી
અમદાવાદમાં સૌપ્રથમ મિલ માલિક સંગઠનની રચના કોણે કરી હતી? Ans: રણછોડલાલ છોટાલાલ
અમરેલી જિલ્લાના કાઠી વસ્તીવાળા ગામોમાં કયું ભરત વધુ ભરાય છે ? Ans: મોતી ભરત
અમૂલ ડેરીના સ્થાપકનું નામ જણાવો. Ans: ત્રિભુવનદાસ પટેલ
અમેરિકાના રાજદૂત તરીકે કયા ગુજરાતીની નિમણૂક થઈ હતી? Ans: ગગનવિહારી મહેતા
અશોકનો શિલાલેખ કયા પર્વતની તળેટીમાં આવેલો છે ? : ગિરનાર
અસહકાર આંદોલન વખતે ઇન્દુલાલ યાજ્ઞિક ગાંધીજી સાથે કઇ જેલમાં રહ્યા હતા? - પૂનાની યરવડા જેલ
અસુરોના સંહાર માટે વસિષ્ઠ મુનિએ કયા પર્વત પર યજ્ઞ કર્યો હતો? - અર્બુદક પર્વત
અહમદશાહે ગુજરાતની રાજધાની પાટણથી કયાં ખસેડવાનો નિર્ણય કર્યો હતો? Ans: આશાવલ (હાલનું અમદાવાદ)
અંગ્રેજ સમયમાં સરકારી કેળવણીનો બહિષ્કાર કરવા માટે કઇ સંસ્થા સ્થાપવામાં આવી? Ans: ગૂજરાત વિદ્યાપીઠ
અંગ્રેજોની રંગભેદની નીતિ સામે સત્યાગ્રહની ઘટના મહાત્મા ગાંધીજીના કયા પુસ્તકમાં છે? Ans: દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઈતિહાસ
અંજાર ગામમાં કોની સમાધિ આવેલી છે ? Ans: જેસલ - તોરલ
આઝાદ હિંદ ફોજના બચાવપક્ષે ધારદાર દલીલો કરી તેમને કેસ જીતાડનાર ગુજરાતી એડવોકેટ કોણ હતા? Ans: સર ભુલાભાઇ દેસાઇ
આઝાદી પછી સૌરાષ્ટ્રના લોકશાહી રાજયના પ્રથમ મુખ્યમંત્રી કોણ બન્યા? Ans: ઉચ્છંગરાય ઢેબર
આઝાદી પહેલાંના કચ્છ રાજયનાં ચલણી સિક્કા કયાં નામથી પ્રચલિત હતાં? Ans: કોરી
આઝાદી બાદ ભારતમાં સૌપ્રથમ વિલિન થનાર રજવાડાનું નામ શું હતું? Ans: ભાવનગર
આઝાદીની ચળવળ દરમિયાન ગુજરાતમાં થયેલો પ્રથમ સત્યાગ્રહ કયો? Ans: ખેડા સત્યાગ્રહ
આઝાદીની લડાઇમાં અમદાવાદના વસંત સાથે કોણ શહીદ થયા હતા? Ans: રજબ અલી
આયના મહેલ ક્યાં આવેલો છે?--- ભુજ
આશાપુરા માતાનો મઢ કયાં આવેલો છે? Ans: કચ્છ
આસ્ટોડિયા નામ કયા ભીલ રાજાની યાદ અપાવે છે? Ans: આશા ભીલ
ઇ.સ. ૧૮૪૪માં બ્રિટીશ ન્યાયતંત્રમાં જોડાનારા સૌપ્રથમ ગુજરાતી કોણ હતા? Ans: ભોળાનાથ સારાભાઇ
ઇ.સ. ૧૯૬૫ ના પાકિસ્તાન યુદ્ધમાં ગુજરાતના કયા મુખ્યમંત્રી વિમાન અકસ્માતમાં માર્યા ગયા હતા? Ans: બળવંતરાય મહેતા
ઇન્દ્રોડા પાર્ક (પ્રાણી સંગ્રહાલય) કયાં આવેલું છે ? Ans:ગાંધીનગર
ઇંગ્લૅન્ડની આમસભામાં ચૂંટાઇ આવનાર સૌપ્રથમ હિંદી કોણ હતા? Ans: દાદાભાઇ નવરોજી
ઈ.સ. ૬૪૦માં ગુજરાતનાં પ્રવાસે કયો ચીની પ્રવાસી આવ્યો હતો? Ans: હ્યુ-એન-ત્સંગ
ઈ.સ.૧૯૩૦માં ગુજરાતમાં બનેલા કયા બનાવે આખા વિશ્વનું ધ્યાન એ તરફ ખેંચ્યુ? Ans: દાંડી કૂચ
ઈસ્ટ ઈન્ડિયા કંપની પ્રથમ વખત સુરતમાં આવી ત્યારે ગુજરાત પર કોનું રાજ હતું? Ans: જહાંગીર
ઉદવાડામાં આવેલી કઇ અગિયારી જોવાલાયક છે ? Ans:પવિત્ર ઈરાનશો ફાયર ટેમ્પલ
ઔરંગઝેબનો જન્મ ગુજરાતમાં કયા સ્થળે થયો હતો? Ans: દાહોદ
કઇ આંતરરાષ્ટ્રીય સંસ્થાએ ચાંપાનેરને વર્લ્ડ હેરીટેજનો દરજજો આપ્યો છે? Ans: યુનેસ્કો
કઇ વિદેશી પ્રજાએ દિવ, દમણ, દાદરા અને નગર હવેલીમાં બંદરનું નિર્માણ કરાવ્યું હતું? - પોર્ટુગિઝ
કઇ વિદેશી પ્રજાએ દિવ, દમણ, દાદરા અને નગર હવેલીમાં બંદરનું નિર્માણ કરાવ્યું હતું? Ans: પોર્ટુગિઝ
કઇ સદીમાં ઉત્તર આફ્રિકાના સાહસિક મુસાફર ઇબ્ન બતૂતાએ ગુજરાતની મુલાકાત લીધી હતી? Ans: ૧૪મી સદી
કઇ સાલમાં અંગ્રેજો દ્વારા ગુજરાતમાં સૌપ્રથમ ૧૦ ગુજરાતી શાળાઓ સ્થાપવામાં આવી? Ans: ઇ.સ. ૧૮૨૬
કઇ સાલમાં ભયાનક પૂર આવવાને કારણે લોથલનો વિનાશ થયો હોવાનું મનાય છે? Ans: ઇ.સ. પૂર્વે ૧૯૦૦ આસપાસ
કચ્છનાં કયાં ગામને ભારત સરકારે ‘હેરીટેજ વિલેજ’ જાહેર કર્યું છે? Ans: તેરા ગામ
કચ્છમાં જોવા મળતા વિશિષ્ટ પ્રકારના ઝૂંપડા આકારના ઘરને શું કહેવાય છે? Ans: ભૂંગા
કચ્છમાં દર વર્ષે કોની યાદમાં મેળો ભરાય છે ? Ans: સંત મેકરણ દાદા
કચ્છી ભાષા એ કઇ ભાષાની ઉપભાષા છે? Ans: સિંધી
કનૈયાલાલ માણેકલાલ મુનશીએ કયાં અને કયારે રાજયપાલ તરીકે સેવા આપી હતી? Ans: ઉત્તર પ્રદેશ, ૧૯૫૨ થી ૧૯૫૭
કયા ક્રાંતિકારી દેશભકત ઓકસફર્ડમાં સંસ્કૃતનાં અધ્યાપક હતાં? Ans: શ્યામજીકૃષ્ણ વર્મા
કયા ગાંધીવાદી અગ્રણી ગાંધીકથા દ્વારા ગાંધીવિચારના પ્રચાર-પ્રસારનું ઉમદા કાર્ય કરી રહ્યા છે? Ans: નારાયણ દેસાઈ
કયા ગુજરાતી ખગોળશાસ્ત્રીને અમેરીકન ખગોળ વિજ્ઞાન સંસ્થા ‘નાસા’માં કામ કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું? Ans: ડૉ. ઉપેન્દ્ર દેસાઇ
કયા ગુજરાતી નેતાને ભારતના વડાપ્રધાન બનવાનું બહુમાન મળ્યું હતું? Ans: મોરારજીભાઈ દેસાઈ
કયા રાજાએ સોમનાથ આક્રમણ કર્યું હતું ? - મેહમૂદ ગઝનવી
કયા સ્થપતિએ ભુજના પ્રાગ મહેલની ડિઝાઈન તૈયાર કરી હતી? Ans: મેકલેન્ડ
કયું જાણીતું તીર્થસ્થળ અગાઉ ધનકપુરી તરીકે ઓળખાતું હતું? Ans: ડાકોર
કયું સ્થાપત્ય ‘અમદાવાદનું રત્ન’ તરીકે ઓળખાય છે? Ans: રાણી સિપ્રીની મસ્જિદ
કયો મોગલ રાજા ગુજરાતને હિંદનું આભૂષણ માનતો હતો? Ans: ઔરંગઝેબ
કયો હિંદુ તહેવાર અંગ્રેજી તારીખ મુજબ ઉજવાય છે? Ans: ઉત્તરાયણ
કરસનદાસ મૂળજીના પ્રવાસ વર્ણનો કયા પુસ્તકમાં સંગ્રહિત છે? Ans: ઇંગ્લેન્ડમાં પ્રવાસ
કલાપી કયા રાજયના રાજવી હતા? Ans: લાઠી
કાંકરિયા તળાવ કઇ સાલમાં અસ્તિત્વમાં આવ્યું ? Ans: ઈ.સ. ૧૪૫૧
કાંકરિયા તળાવ કોણે બંધાવેલું? Ans: સુલતાન કુત્બુદીન
કાંકરિયા તળાવના મધ્યે આવેલી નગીનાવાડી બનાવવાનું પ્રયોજન શું હતું? Ans: સુલતાનોનું ગ્રીષ્મકાલિન નિવાસસ્થાન
કાંકરિયા તળાવની મધ્યમાં કયું જોવાલાયક સ્થળ આવેલું છે ? Ans: નગીનાવાડી
કીર્તિમંદિર શું છે?--- પોરબંદરમાં આવેલું ગાંધીજીનું સ્મારક
કોના શાસનકાળ દરમ્યાન ગુજરાતનું પાટનગર અમદાવાદથી ચાંપાનેર ખસેડાયું? Ans: મહંમદ બેગડો
ક્રાંતિવીર શ્યામજી કૃષ્ણ વર્માનું અંગ્રેજી ભાષામાં જીવનચરિત્ર કોણે લખ્યું છે? Ans: ઈન્દુલાલ યાજ્ઞિક
ગાંધી વિચારધારા મુજબ કાર્યરત વિશ્વવિદ્યાલયનું નામ આપો. Ans: ગૂજરાત વિદ્યાપીઠ
ગાંધીજી કયા રાજયના રાજવીની સરમુખત્યારશાહી વિરુદ્ધ સત્યાગ્રહ પર ઉતર્યા હતા? Ans: રાજકોટ
ગાંધીજી કોને ચરોતરનું મોતી કહેતા ? Ans: મોતીભાઇ અમીન
ગાંધીજી કોને પોતાનો પાંચમો પુત્ર ગણતા? Ans: જમનાલાલ બજાજ
ગાંધીજી સ્થાપિત ગૂજરાત વિદ્યાપીઠનાં મુખપત્રનું નામ જણાવો. Ans: વિદ્યાપીઠ
ગાંધીજી હરિજન આશ્રમમાં કેટલો સમય રહ્યા હતા? Ans: ૧૩ વર્ષ
ગાંધીજીએ આઝાદીની ચળવળ માટે સૌપ્રથમ કયા આશ્રમની સ્થાપના કરી? Ans: કોચરબ આશ્રમ
ગાંધીજીએ કયા સ્વાતંત્ર્ય સેનાની મહિલાને શસ્ત્ર રાખવાની છૂટ આપી હતી ? Ans: પૂર્ણિમાબહેન પકવાસા
ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં હિંદીઓને તેમના અધિકાર પાછા અપાવવા માટે સત્યાગ્રહ કરવા ઉપરાંત કયું અખબાર શરૂ કર્યું હતું ? Ans: ઈન્ડિયન ઓપિનિયન
ગાંધીજીએ ભાવનગરની કઇ કોલેજમાં અભ્યાસ કર્યો હતો? Ans: શામળદાસ કોલેજ
ગાંધીજીએ રાજકોટની કઇ શાળામાં અભ્યાસ કર્યો હતો? Ans: સર આલ્ફ્રેડ હાઈસ્કૂલ
ગાંધીજીના અંગત સચિવ કોણ હતા? Ans: મહાદેવભાઇ દેસાઇ
ગાંધીજીના જન્મદિવસને કયા આંતરરાષ્ટ્રીય દિવસ તરીકે ઊજવવામાં આવે છે? Ans: આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ
ગાંધીજીના નઇ તાલીમ શિક્ષણ વિચારના તત્ત્વો સૌપ્રથમ કયા કમિશનની ભલામણમાં જોવા મળ્યા હતા? : કોઠારી કમિશન (૧૯૬૪– ૬૬)
ગાંધીજીના સમાધિ સ્મારકને કયા નામે ઓળખવામાં આવે છે? Ans: રાજઘાટ
ગાંધીજીના સ્વપ્નનું ભારત તેમના કયા પુસ્તકમાં જોવા મળે છે? Ans: હિંદ સ્વરાજ
ગાંધીજીનાં માતા પિતાના નામ જણાવો. Ans: માતા પૂતળીબાઈ અને પિતા કરમચંદ ગાંધી
ગાંધીજીની જન્મભૂમિ પોરબંદર બીજા કયા નામે ઓળખાય છે? Ans: સુદામાપુરી
ગાંધીજીનું અમદાવાદમાં આવેલ નિવાસસ્થાનનું નામ શું હતુ? Ans: હૃદય કુંજ
ગાંધીજીને ‘બાપુ’નું બિરૂદ કયા સત્યાગ્રહમાં મળ્યું? Ans: ચંપારણ સત્યાગ્રહ
ગાંધીજીને પ્રિય એવું ‘કાચબા-કાચબીનું પદ’ કોણે રચ્યું હતું ? Ans: કવિ ભોજા ભગત
ગાંધીજીને રાજકારણમાં આવતા પહેલાં એક વર્ષ સુધી રાજકારણનો અભ્યાસ કરવા એક વિદેશી મહિલાએ સૂચવ્યું. એ મહિલા કોણ હતા? Ans: એની બેસન્ટ
ગાંધીજીને સાઉથ આફ્રિકામાં રેલ્વેની ફર્સ્ટકલાસની ટિકિટ હોવા છતાં બિન ગોરા હોવાને નાતે ચાલુ મુસાફરીએ સામાન સાથે ટ્રેનમાંથી ધક્કો મારીને ઉતારી દેવામાં આવ્યા. એ રેલ્વે સ્ટેશન કયું હતું ? Ans: પીટર મારિત્ઝબર્ગ
ગાંધીજીનો જન્મ કયાં અને કયારે થયો હતો? Ans: ૨ ઓકટોબર ૧૮૬૯, પોરબંદર
ગુજરાત માટે ‘ગુર્જર દેશ’ એ શબ્દ પ્રયોગ કયા શાસકના સમયમાં શરુ થયો? Ans: મૂળરાજ સોલંકી
ગુજરાત રાજકિય પરિષદના સૌપ્રથમ પ્રમુખ કોણ હતા? Ans: મોહનદાસ કરમચંદ ગાંધી
ગુજરાત રાજય દ્વારા એનાયત કરવામાં આવતો સર્વોચ્ચ પુરસ્કાર કયો છે? Ans: ગુજરાત ગૌરવ પુરસ્કાર
ગુજરાત રાજયના ઉદઘાટક કોણ હતા? Ans: રવિશંકર મહારાજ
ગુજરાત રાજયના પ્રથમ આદિવાસી મુખ્યમંત્રી કોણ હતા ? Ans: અમરસિંહ ચૌધરી
ગુજરાત રાજયના વિધાનસભાના વિરોધ પક્ષના પ્રથમ નેતા કોણ હતા? Ans: નગીનદાસ ગાંધી
ગુજરાત રાજયનાં પ્રથમ મહિલા પ્રધાન કોણ હતા? Ans: ઈન્દુમતીબહેન શેઠ
ગુજરાત રાજયનાં સૌ પ્રથમ રાજયપાલ (૧૯૬૦માં) કોણ હતા? Ans: મહેંદી નવાઝ જંગ
ગુજરાત રાજયની રચનાકાળે (૧૯૬૦) કયા જાણીતા કવિએ ‘ગુજરાત સ્તવનો’ નામની કાવ્યરચના ગુજરાતને સર્મિપત કરી હતી? Ans: ઉમાશંકર જોશી
ગુજરાત રાજયની સ્થાપના થયા પછી કઇ પાર્ટીએ સરકાર બનાવી? Ans: કોંગ્રેસ
ગુજરાત રાજયની સ્થાપના પછી કયું શહેર પાટનગર બન્યું? Ans: અમદાવાદ
ગુજરાત રાજયનો સ્થાપનાનો મહા સમારોહ કયાં યોજવામાં આવ્યો હતો? Ans: સાબરમતી આશ્રમ-અમદાવાદ
ગુજરાત વિધાનસભાના પ્રથમ અધ્યક્ષ કોણ હતા ? Ans: કલ્યાણ વી. મહેતા
ગુજરાત સરકાર દ્વારા પારિતોષિક પ્રાપ્ત ‘વ્યકિત ઘડતર’ પુસ્તકના લેખક કોણ છે? Ans: ફાધર વાલેસ
ગુજરાત સલ્તનતના કયા બાદશાહને ‘મુસલમાનોના સિદ્ધરાજ’ અને ‘અકબર જેવો’ ગણવામાં આવે છે ? Ans: મહંમદ બેગડો
ગુજરાતના એકમાત્ર હેરીટેજ રૂટ નું નામ શું છે ? Ans: દાંડી હેરીટેજ રૂટ
ગુજરાતના કયા કવિ ‘કવીશ્વર’ તરીકે ઓળખાય છે? Ans: દલપતરામ
ગુજરાતના કયા કવિને ‘આખ્યાન કવિ શિરોમણી’નું ઉપનામ મળ્યું? Ans: મહાકવિ પ્રેમાનંદ
ગુજરાતના કયા ગામમાં મૂળ આફ્રિકન વંશના લોકો પોતાની આગવી સંસ્કૃતિ જાળવીને રહે છે ? Ans:સિરવણ
ગુજરાતના કયા પ્રસિદ્ધ ગઝલકાર અને આલ્બર્ટ આઈન્સ્ટાઈન મળ્યા હતા? Ans: શેખાદમ આબુવાલા અને આલ્બર્ટ આઈન્સ્ટાઈન
ગુજરાતના કયા મહાન રાજવીને દત્તક લેવામાં આવ્યાં હતા? Ans: સયાજીરાવ ગાયકવાડ
ગુજરાતના કયા મહાનુભાવ સૌપ્રથમ વખત રાજયપાલ બન્યા હતા? કયા રાજયમાં? Ans: ચંદુલાલ ત્રિવેદી-ઓરિસ્સા
ગુજરાતના કયા સ્વાતંત્રવીર ‘દરબાર’ ના ઉપનામથી જાણીતા છે? Ans: ગોપાળદાસ
ગુજરાતના ક્યા શહેરમાં પટોળાંનું પ્રખ્યાત કાપડ વણવામાં આવે છે ? - પાટણ
ગુજરાતના ગૌરવસમા જમશેદજી તાતા અને દાદાભાઇ નવરોજીનું જન્મસ્થળ કયું છે? Ans: નવસારી
ગુજરાતના દસ્તાવેજી ઇતિહાસકાળની શરૂઆત કયાંથી થાય છે? Ans: મૌર્ય કાળથી
ગુજરાતનાં કયા પ્રદેશને જુના જમાનામાં લાટ કહેવાતો હતો ? Ans: દક્ષિણ ગુજરાત કે તળ ગુજરાત
ગુજરાતનાં કયા શહેર પર પોર્ટુગીઝ શાસન હતું? Ans:દીવ
ગુજરાતનાં કયા શહેરને ગ્રીનસીટી તરીકે ઓળખવામાં આવે છે? Ans: ગાંધીનગર
ગુજરાતની કઇ યુનિવર્સિટીનો ગુંબજ બીજાપુરના ગોળગુંબજ બાદ સમગ્ર ભારતનો બીજા ક્રમનો સૌથી મોટો ગુંબજ ગણાય છે? Ans: એમ. એસ. યુનિવર્સિટી-વડોદરા
ગુજરાતની પ્રથમ સરકારને બંધારણના શપથ કોણે લેવડાવ્યા હતા ? Ans: રવિશંકર મહારાજ
ગુજરાતની પ્રાચીન નદી શ્વભ્રવતી આધુનિક કાળમાં કયા નામે ઓળખાય છે ? Ans: સાબરમતી
ગુજરાતની મુસ્લિમ સલ્તનતનો છેલ્લો સુલતાન કોણ હતો? Ans: મુઝફફર શાહ ત્રીજો
ગુજરાતની વિધાનસભા કયા મહાનુભાવના નામ ઉપરથી છે? Ans: વિઠ્ઠલભાઇ પટેલ
ગુજરાતની વિધાનસભાના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? Ans: કલ્યાણજી મહેતા
ગુજરાતનું કયું શહેર એકસમયે પ્રાચીન પાટણ જેવી નગર રચના ધરાવતું હતું? Ans: અમદાવાદ
ગુજરાતનું કયું શહેર પૂર્વના દેશોનું માન્ચેસ્ટર તરીકે ઓળખાતું? Ans: અમદાવાદ
ગુજરાતનું કયું શહેર મહેલોના શહેર તરીકે જાણીતું છે? Ans: વડોદરા
ગુજરાતનું રાજયગીત કયું છે? Ans: જય જય ગરવી ગુજરાત
ગુજરાતનું રાજયપ્રાણી કયું છે? Ans: સિંહ
ગુજરાતનો એકમાત્ર હેરીટેજ રૂટ કયાંથી કયાં સુધી જાય છે ? Ans: સાબરમતી આશ્રમથી દાંડી
ગુજરાતનો કયો પર્વત ‘ઊજજર્યન્ત પર્વત’ તરીકે ઓળખાતો હતો? Ans: ગિરનાર
ગુજરાતનો કયો રાજકિય-સાંસ્કૃતિક વિસ્તાર ‘આદિવાસી પટ્ટા’ તરીકે ઓળખાય છે? Ans: નિષાદ
ગુજરાતનો સૌ પ્રથમ મુસ્લિમ સૂબો કોણ હતો ? Ans:તાતારખાન
ગુજરાતનો સૌથી મોટો મહેલ કયો છે ? Ans: લક્ષ્મીવિલાસ પેલેસ-વડોદરા
ગુજરાતભરમાં જાણીતું એવું અમદાવાદનું ભદ્રકાળી મંદિર કયા કાળમાં નિર્માણ પામ્યું છે? Ans: મરાઠાકાળ
ગુજરાતભરમાં બાળકોમાં પ્રિય એવી કાંકરિયાની બાલવાટિકાના સર્જક કોણ હતા ? Ans: રુબિન ડેવિડ
ગુજરાતમાં આવનારી પ્રથમ યુરોપિયન સત્તા કઇ હતી? Ans: પોર્ટુગીઝ
ગુજરાતમાં એક હજાર બારીઓવાળો મહેલ કયાં આવેલો છે? Ans: રાજપીપળા
ગુજરાતમાં કયા સ્થળેથી વાસ્તુકલાના નિયમો પ્રમાણે લાકડાનું કોતરકામ મળી આવ્યું છે ? Ans: સોમનાથ
ગુજરાતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિના આદ્ય પ્રણેતા કોણ ગણવામાં આવે છે? Ans: મહર્ષિ અરવિંદ
ગુજરાતમાં જન્મેલા કયા ગણિતજ્ઞએ શૂન્યનો આવિષ્કાર કર્યો હોવાનું મનાય છે? Ans: બ્રહ્મગુપ્ત
ગુજરાતમાં દેશનું સૌથી મોટું શીપબ્રેકગ યાર્ડ કયાં આવેલું છે? Ans: અલંગ
ગુજરાતમાં પારસીઓને આશ્રય આપનાર રાજાનું નામ જણાવો. Ans: જાદી રાણા
ગુજરાતમાં પ્રથમ બિન-કૉંગ્રેસી મુખ્યમંત્રી કોણ હતું? Ans: બાબુભાઇ જશુભાઇ પટેલ
ગુજરાતમાં મધ્યકાલીન યુગના ૧૭મા શતકને કયા નામે ઓળખવામાં આવે છે ? Ans: શાંતિ અને સ્વાસ્થ્યનો યુગ
ગુજરાતમાં મોર્યવંશનું શાસન કેટલાં વર્ષ રહ્યું? Ans: ૧૩૭ વર્ષ
ગુજરાતમાં સૌપ્રથમ કલોથ માર્કેટ કયાં સ્થપાઇ હતી? Ans: અમદાવાદ
ગુજરાતમાં સૌપ્રથમ તોપનો ઊપયોગ કયા સુલતાને કર્યો હતો? Ans: અહમદશાહ
ગુજરાતમાં સૌપ્રથમ વાર ‘વંદે માતરમ્’ ગીત કયારે ગવાયું? Ans: ઈ. સ.૧૯૦૬
ગુજરાતમાંથી હડપ્પીય સભ્યતાનું સૌ પ્રથમ કયું નગર મળી આવ્યું હતું ? Ans: રંગપુર
ગોળમેજી પરિષદમાં જવા ગાંધીજીને ઉદ્દેશીને શ્રી મેઘાણીએ કયું કાવ્ય લખ્યું હતું? Ans: છેલ્લો કટોરો
ચંદ્રગુપ્ત મૌર્યે જૂનાગઢમાં કયું જળાશય બંધાવ્યુ હતું? Ans: સુદર્શન તળાવ
ચાલુકય રાજવંશે કુલ કેટલા વર્ષો સુધી સમગ્ર ગુજરાત પર એકચક્રી શાસન કર્યું? Ans: ૩૬૨ વર્ષ
ચાલુકયકાળના અંતભાગમાં કયા જાણીતા વિદેશી મુસાફરે ગુજરાતની મુલાકાત લીધી હતી? Ans: માર્કો પોલો
ચાંપાનેરની ઐતિહાસિક સાઈટ્સને યુનેસ્કોએ કેવી જાહેર કરી છે ? Ans: વર્લ્ડ હેરીટેજ સાઈટ
જૂનાગઢમાં આવેલું કયું સ્થળ પ્રાચીન બૌદ્ધ ગુફાઓ માટે પ્રસિદ્ધ છે? Ans: ઉપરકોટ
જૂનાગઢમાં ઉપરકોટમાં કઇ વાવ જોવાલાયક છે ? Ans:અડી કડીની વાવ
ઝૂલતા મિનારા કયાં આવેલા છે? તેનું મૂળ નામ શું છે? Ans: અમદાવાદ : સિદી બશીરની મસ્જિદ
ડચ લોકોએ ગુજરાતમાં કઇ સાલમાં વ્યાપારી થાણું સ્થાપ્યું હતું? Ans: ઇ.સ. ૧૬૦૬
ડભોઇનો કિલ્લો કેટલો લાંબો અને કેટલો પહોળો છે ? Ans: એક હજાર વાર લાંબો અને આઠસો વાર પહોળો
ડાકોરમાં શાનું મંદિર છે?--- રણછોડરાયજીનું મંદિર
તમે ભલે દૂબળાં હો, પણ કાળજું વાઘ અને સિંહનું રાખો’ એવું કહેનાર નેતા કોણ હતાં? Ans: સરદાર વલ્લભભાઇ પટેલ
તરણેતરનો મેળો કયા જિલ્લામાં ભરાય છે?--- સુરેન્દ્રનગર
ત્રણેય દિલ્હી દરબારમાં હાજર રહેલા એક માત્ર રાજવીનું નામ આપો. Ans: ખેંગારજી ત્રીજા
દાદા હરિની વાવ ક્યાં આવેલી છે?--- અમદાવાદ
દાંડીકૂચ દરમિયાન પોતાની ધરપકડ થાય તો દાંડીકૂચનું નેતૃત્વ કરવા માટે ગાંધીજીએ કોની પસંદગી કરી હતી? Ans: અબ્બાસ તૈયબજી
દાંડીકૂચ’ કયા સત્યાગ્રહનો ભાગ હતો? Ans: ધરાસણા સત્યાગ્રહ
પંચમહાલ ભીલ સેવામંડળની સ્થાપના કોણે કરી? Ans: ઠક્કરબાપા
પાટણની કઇ ચીજ સમગ્ર ભારતમાં વિશેષ છે? Ans:પટોળાં
પાટણમાં ડબલ ઈક્કત પદ્ધતિથી બનાવવામાં આવતી સાડીઓ માટે કયું ફાયબર ઉપયોગમાં લેવાય છે? Ans: સિલ્ક ફાયબર
પારસીઓ ગુજરાતમાં કયા બંદરે ઊતર્યા હતા? Ans: સંજાણ
પોરબંદરમાં કયા રાજવંશે સૌથી વધુ સમયગાળા માટે શાસન કર્યું હતું? Ans: જેઠવા રાજવંશ
પૌરાણિક માન્યતા મુજબ દેવચકલીને કેવી ગણવામાં આવી છે? Ans: શુકનવંતી
પ્રજાબંધુ’ અને ‘મુંબઇ સમાચાર’ ના રિપોર્ટર જેમણે દાંડીકૂચનું અતથી ઇતિ સુધી રિપોર્ટિંગ કર્યું હતું તે કોણ હતા? Ans: કપિલપ્રસાદ દવે
પ્રાચીન ગુજરાતની ઐતિહાસિક રાજધાની કઇ હતી? Ans: આનંદપુર (હાલનું વડનગર)
પ્રાચીન ગુજરાતની વિશ્વવિખ્યાત વિદ્યાપીઠનું નામ જણાવો. Ans: વલભી વિદ્યાપીઠ
પ્રાચીન ગુજરાતનું ઐતિહાસિક પાટનગર વડનગર કઇ નદીના કિનારે વસેલું છે? Ans: હાટકી
પ્રાચીન તીર્થ ભદ્રેશ્વર કયા જિલ્લામાં આવેલું છે ? Ans: કચ્છ
પ્રાચીનકાળમાં ગુજરાતનું કયું બંદર મરી-મસાલા અને રેશમના વ્યાપાર માટેનું જાણીતું હતું? Ans: ભરૂચ
ફ્રેંચ લોકોએ ગુજરાતમાં કઇ સાલમાં વ્યાપારી થાણું સ્થાપ્યું હતું? Ans: ઇ.સ. ૧૬૬૮
બલિરાજાનો પુરાણપ્રસિદ્ધ યજ્ઞ ગુજરાતના કયા નગરમાં થયો હતો ? Ans: ભરૂચ
બ્રિટીશ રાજ દરમિયાન મુંબઇના કયા ગવર્નરે કચ્છ મ્યુઝિયમની સ્થાપના કરી હતી? Ans: સર જેમ્સ ફર્ગ્યુસન, ઇ.સ. ૧૮૭૭
બ્રિટીશકાળ દરમિયાન ગુજરાતે ચૂંટણીની લોકશાહી પ્રક્રિયાનો અનુભવ સૌપ્રથમ કયારે કર્યો? Ans: ઇ.સ. ૧૮૮૩
બ્રિટીશરાજ દરમિયાન કઇ સાલમાં સૌપ્રથમ ગુજરાતી પાઠ્યપુસ્તકો તૈયાર કરવામાં આવ્યાં હતાં? Ans: ઇ.સ. ૧૮૨૩
બ્રિટીશરાજ દરમિયાન સૌપ્રથમ સ્થપાયેલી ગુજરાતી શાળાઓમાં કયા વિષયોનું શિક્ષણ આપવામાં આવતું? Ans: ભૂગોળ અને ખગોળશાસ્ત્ર
ભારત રત્નથી સન્માનિત અને બે વખત ભારતના કાર્યકારી વડાપ્રધાન બનનાર ગુજરાતી નેતા કોણ હતા ? Ans: ગુલઝારીલાલ નંદા
ભારતના અણુ કાર્યક્રમના પિતા કોણ છે? Ans: ડૉ. હોમી ભાભા
ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન કોણ હતા ? Ans: સરદાર વલ્લભભાઇ પટેલ
ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ એ.પી.જે. અબ્દુલકલામ ઉપર કયા ગુજરાતી વૈજ્ઞાનિકનો વિશેષ પ્રભાવ હતો? Ans: ડૉ. વિક્રમ સારાભાઇ
ભારતના રાષ્ટ્રીય ધ્વજની સૌ પ્રથમ રચના ગુજરાતની કઇ વ્યકિતએ કરી હતી? Ans: મેડમ ભીખાઈજી કામા
ભારતના સૌથી જૂના પ્રાણીસંગ્રહાલય સક્કરબાગ (જૂનાગઢ)ની સ્થાપના કઇ સાલમાં કરાઇ હતી? Ans:ઇ.સ. ૧૮૬૩
ભારતની બંધારણીયસભામાં મુસદ્દા સમિતિમાં કઇ ગુજરાતી વ્યકિતએ મહત્વનું યોગદાન આપ્યું છે? Ans: કનૈયાલાલ મુન્શી
ભારતનું બંધારણ ઘડવામાં ડૉ.બી.આર.આંબેડકર સાથે મહત્વની ભૂમિકા ભજવનાર ગુજરાતી મહાનુભાવ કોણ હતા? Ans: કનૈયાલાલ મુનશી
ભારતને આઝાદી મળ્યા બાદ સોમનાથ મંદિરનો જિર્ણોધ્ધાર કોણે કર્યો? Ans: સરદાર વલ્લભભાઇ પટેલ
ભારતમાં દરરોજ થતી એકમાત્ર પદયાત્રા કઇ છે ? Ans: અમદાવાદ હેરિટેજ વોક
ભારતમાં સ્વાતંત્ર્ય ચળવળના કેન્દ્ર તરીકે ગાંધીજીએ સૌપ્રથમ કયા આશ્રમની શરૂઆત કરી? Ans: કોચરબ આશ્રમ
ભાવનગર પાસેના કયા સ્થળે પ્રાચીન સમયમાં વિદ્યાપીઠ હતી? Ans: વલભીપુર
ભૂજના ભૂજિયા કિલ્લામાં કયું પ્રાચીન મંદિર આવેલું છે? Ans: ભુજંગ મંદિર
મદ્રાસ રાજયના સૌપ્રથમ ગવર્નર બનનાર ગુજરાતી રાજવી કોણ હતા? Ans: મહારાજા કૃષ્ણકુમારસિંહજી
મહમ્મદ બેગડાએ જામા મસ્જિદ કયાં બંધાવી હતી? Ans: ચાંપાનેર
મહાગુજરાત આંદોલન કોની આગેવાની હેઠળ થયું હતું? Ans: ઈન્દુલાલ યાજ્ઞિક
મહાગુજરાત ચળવળ માટે મહાગુજરાત જનતા પરિષદની સ્થાપના કયારે થઇ? Ans: સપ્ટેમ્બર, ઈ. સ.૧૯૫૬
મહાગુજરાતની અલગ રચનાની આગેવાની કોણે લીધી હતી? Ans: ઈન્દુલાલ યાજ્ઞિક
મહાત્મા ગાંધીએ સાબરમતી આશ્રમની સ્થાપના કયારે કરી હતી? Ans: ઇ.સ. ૧૯૧૭
મહાત્મા ગાંધીજીએ કયા પુસ્તકથી પ્રભાવિત થઇને તેનો સર્વોદય નામે ભાવાનુવાદ કર્યો હતો? Ans: અન ટુ ધી લાસ્ટ
મહાત્મા ગાંધીજીનાં ધર્મવિષયક લેખો કયા પુસ્તકમાં સમાયેલા છે ? Ans: વ્યાપક ધર્મભાવના
મહાત્મા ગાંધીજીને અંજલિ આપતું ‘હરિનો હંસલો’ કાવ્યનાં સર્જકનું નામ આપો. Ans: બાલમુકુંદ દવે
મહાત્મા ગાંધીના આધ્યાત્મિક માર્ગદર્શક કોણ હતા? Ans: શ્રીમદ્ રાજચંદ્ર
મહાત્મા ગાંધીના પરિવારની કઇ વ્યકિતએ સરદાર વલ્લભભાઇ પટેલનું જીવનચરિત્ર લખ્યું છે? Ans: રાજમોહન ગાંધી
મહાત્મા ગાંધીની આત્મકથાનું નામ શું છે? Ans: સત્યના પ્રયોગો
મહાત્મા દાદુ દયાળનો જન્મ કયાં થયો હોવાનું માનવામાં આવે છે? Ans: અમદાવાદ
મહાન દેશભકત શ્યામજીકૃષ્ણ વર્માનો જન્મ કયાં થયો હતો? Ans: માંડવી
માઢેરાનું સૂર્યમંદિર કોણે બનાવડાવ્યું? Ans: ભીમદેવ પહેલો
મુઘલ સામ્રાજય દરમ્યાન ગુજરાતના મુખ્ય બંદર તરીકે રહેલા શહેરનું નામ જણાવો. Ans: સુરત
મૂનસર’ તળાવ કોણે બંધાવેલું? Ans: મીનળદેવી
મૈત્રકવંશના સ્થાપક રાજા પરમ ભટ્ટાર્કની રાજધાની કઇ હતી? Ans: વલભી
મોઢેરાનું સૂર્યમંદિર કયા રાજાના શાસનકાળ દરમ્યાન બાંધવામાં આવ્યું હતું ? Ans: રાજા ભીમદેવ પહેલો
રાજકોટ જિલ્લામાં આવેલા જસદણ નજીક કયો ઐતિહાસિક કિલ્લો આવેલો છે? Ans: હિંગોળગઢ
રાજકોટ સ્ટેટની સ્થાપના કયા રાજવીએ કરી હતી? Ans: વિભોજી જાડેજા
રાણી સિપ્રીની મસ્જિદ ક્યાં આવેલી છે?--- અમદાવાદ
રાણી સિપ્રીની મસ્જિદને કોણે ‘અમદાવાદનું રત્ન’ કહી છે? Ans: જેમ્સ ફર્ગ્યુસન
રાણીની વાવનું બાંધકામ કયા રાજવીના સમયગાળા દરમિયાન થયું હતું? Ans: ભીમદેવ પહેલો
લકી સ્ટુડિયો ક્યાં છે? --- હાલોલમાં
લંડનમાં ઇન્ડિયન હોમરૂલ સોસાયટીની સ્થાપના કોણે કરી હતી? Ans: શ્યામજીકૃષ્ણ વર્મા
લોથલ લગભગ કેટલા વર્ષ પહેલાનું બંદર હશે એમ મનાય છે ? Ans: આશરે ૪૦૦૦ વર્ષ પૂર્વેનું
લોથલનું ખોદકામ કોના માર્ગદર્શન નીચે થયું હતુ? Ans: ડૉ. એસ. આર. રાવ
લોથલમાં વસતા હડપ્પીય સંસ્કૃતિના લોકોએ કઇ ધાતુમાંથી ચોક્કસ માપ દર્શાવતી ફુટપટ્ટી બનાવી હતી? Ans: હાથીદાંત
વડનગર શાના માટે જાણીતું છે ? Ans: પ્રાચીન કલાત્મક તોરણ અને હાટકેશ્વર મંદિર
વડનગરનું કીર્તિ તોરણ બીજા કયા નામે ઓળખાય છે? Ans: નરસિંહ મહેતાની ચોરી
વડોદરા જિલ્લામાં આવેલું કયું તળાવ પર્યટન સ્થળ તરીકે પણ વિકાસ પામ્યું છે? Ans: આજવા તળાવ
વડોદરા રાજયમાં કયા મરાઠા રાજવીઓનું શાસન હતું? Ans: ગાયકવાડ
વડોદરાનું કયું મ્યુઝિયમ તેમાં સચવાયેલી વૈવિધ્યસભર દુર્લભ ચીજવસ્તુઓ માટે જાણીતું છે ? Ans: મહારાજા ફતેહસિંહ મ્યુઝિયમ
વડોદરાનો વૈભવી લક્ષ્મીવિલાસ પેલેસ કોણે બનાવ્યો હતો? Ans: મહારાજા સયાજીરાવ ગાયકવાડ
વડોદરામાં આવેલો સૌથી જૂનો મહેલ કયો છે? Ans: નજર બાગ પેલેસ
વરાળથી ચાલતા સૉ જીનની શરૂઆત અમદાવાદમાં સૌપ્રથમ કોણે કરી? Ans: ત્રિભુવન શેઠ
વર્તમાન સમયનો કયો કેન્દ્ર શાસિત પ્રદેશ ઇ.સ. ૧૫૩૫માં બહાદુર શાહ દ્વારા પોર્ટુગીઝોને સોંપી દેવામાં આવ્યો હતો? Ans: દિવ
વર્ધામાં ગાંધીજીએ કયો આશ્રમ સ્થાપ્યો હતો? Ans: સેવાગ્રામ આશ્રમ
વર્ષ ૨૦૦૦માં સ્થપાયેલી ‘કર્ણાવતી અતીતની ઝાંખી’ કયાં આવેલી છે? Ans: સંસ્કાર કેન્દ્ર-અમદાવાદ
વલ્લ્ભભાઇ પટેલને સરદારનું બિરૂદ કયા સત્યાગ્રહની સફળતાપૂર્વક આગેવાની કરવા બદલ મળ્યું હતું? Ans: બારડોલી સત્યાગ્રહ
વાંકાનેરમાં કયો રાજવી મહેલ આવેલો છે? Ans: રણજિતવિલા
વિજ્ઞાનક્ષેત્રે ગુજરાત સરકાર તરફથી કયો મહત્વપૂર્ણ પુરસ્કાર આપવામાં આવે છે? Ans: ડૉ. વિક્રમ સારાભાઇ પુરસ્કાર
વિદેશમાં રહીને ક્રાંતિકારી ચળવળ ચલાવનાર ગુજરાતી ક્રાંતિકારી કોણ હતા? Ans: સરદાર સિંહ રાણા
વિશ્વપ્રસિદ્ધ વલભી વિદ્યાપીઠની સ્થાપના કયા વંશ દરમ્યાન થઇ હતી? Ans: મૈત્રક વંશ
વિશ્વભરની કલાત્મક કોતરણીમાં સ્થાન પામેલી સીદી સૈયદની જાળી ગુજરાતના કયા શહેરમાં આવેલી છે ? Ans: અમદાવાદ
શાહજહાંએ બંધાવેલો મોતીશાહી મહેલ કયાં આવેલો છે ? Ans: અમદાવાદ
શિવરાત્રિનું પર્વ ગુજરાતના કયા પનોતા પુત્રના જીવનમાં આમૂલ પરિવર્તન આણનારું બની રહ્યું? Ans:સ્વામી દયાનંદ સરસ્વતી
શેર ખાન બાબીએ જૂનાગઢમાં બાબીવંશની સ્થાપના કયારે કરી? Ans: ઇ.સ. ૧૭૪૭
શૈક્ષણિક અને સામાજિક પછાતવર્ગ માટે ગુજરાત સરકાર દ્વારા કઇ શાળાઓ ચલાવવામાં આવે છે? Ans: નવોદય શાળાઓ
શ્યામજી કૃષ્ણવર્માએ કયું સામયિક શરૂ કર્યુ હતું? Ans: ઈન્ડિયન સોશિયોલોજિસ્ટ
સમાજ સેવક અને દેશભકત શ્રી. રવિશંકર મહારાજને કયું ઉપનામ આપ્યું હતું? Ans: મૂઠી ઉંચેરો માનવી
સમ્રાટ અશોકના શિલાલેખ સૌરાષ્ટ્રમાં કયાં મળી આવ્યા છે ? ગિરનાર પર્વત અને જૂનાગઢની વચ્ચે આવેલા વિસ્તારમાં
સયાજીરાવ મ્યુઝીયમ કયાં આવેલું છે ? Ans: વડોદરા
સર ટોમસ રોને ભારતમાં વેપાર કરવાની પરવાનગી ગુજરાતના કયા શહેરમાંથી આપવામાં આવી હતી? Ans: અમદાવાદ
સરદાર પટેલ સ્મારક ભવનની સ્થાપના કયારે અને કયાં કરવામાં આવી? Ans: ૧૯૮૦, અમદાવાદ
સરદાર પટેલનો જન્મ કયાં થયો હતો? Ans: નડિયાદ
સરદાર પટેલે બારડોલી આશ્રમનું શું નામ રાખ્યું? Ans: સ્વરાજ આશ્રમ
સરદાર સરોવર યોજનાનો શિલાન્યાસ કોના હસ્તે થયો હતો? Ans: પંડિત જવાહરલાલ નહેરૂ
સશસ્ત્ર ક્રાંતિની હિમાયત કરનાર સૌપ્રથમ ગુજરાતી કોણ હતા? Ans: શ્યામજીકૃષ્ણ વર્મા
સહજાનંદ સ્વામી કયાંના વતની હતા ? Ans: છપૈયા
સહજાનંદ સ્વામીનું મૂળ નામ શું હતું? Ans: ઘનશ્યામ
સહજાનંદ સ્વામીને કોણે દીક્ષા આપી હતી ? Ans: રામાનંદ સ્વામી
સહસ્ત્રલિંગ તળાવ કોણે બંધાવ્યુ? Ans: સિદ્ધરાજ જયસિંહ
સંત સવૈયાનાથનું સ્થાનક કયાં આવેલું છે? Ans: ઝાંઝરકા
સંતરામ મહારાજનું પ્રખ્યાત મંદિર કયાં આવેલું છે? Ans: નડિયાદ
સંયુકત રાષ્ટ્રસંઘના અંડર સેક્રેટરી તરીકે કયા ગુજરાતી પોતાની અમૂલ્ય સેવા આપી ચૂકયા છે? Ans: ચિન્મય ઘારેખાન
સાબરકાંઠાના રહેવાસી કયા પ્રધાન આંધ્રપ્રદેશના ગવર્નર બન્યા હતા? Ans: ડૉ.કે.કે. શાહ
સિદ્ધરાજ જયસિંહ દ્વારા નિયુકત કરાયેલા સેનાપતિ સાજને ઇ.સ. ૧૧૧૩માં કોને હરાવીને સોરઠ પર પાટણનું આધિપત્ય સ્થાપ્યું? Ans: રા’ ખેંગાર બીજો
સીદી સૈયદની જાળી કયાં આવેલી છે ? Ans: અમદાવાદ
સુપ્રસિદ્ધ યાત્રાધામ મહુડી કયા જિલ્લામાં આવેલું છે?--- ગાંધીનગર
સોમનાથનો જિર્ણોદ્ધાર કયા કાળ દરમિયાન થયો હતો? Ans: સોલંકીકાળ
સોલંકી યુગ દરમિયાન ગુજરાતમાં કયો ધર્મ વિસ્તર્યો? Ans: જૈન
સોલંકી રાજા કર્ણદેવના સમયમાં કાશ્મીરથી કયા કવિ ગુજરાતમાં આવ્યા હતા? Ans: કવિ બિલ્હણ
સોલંકી વંશના પ્રસિદ્ધ રાજવી સિદ્ધરાજ જયસિંહના શાસનકાળમાં કોને ‘કલિ કાલ સર્વજ્ઞ’નું બિરુદ પ્રાપ્ત થયું હતું? Ans: હેમચંદ્રાચાર્ય
સોલંકી વંશનો સૌથી વધુ પરાક્રમી, હિંમતવાન અને મુત્સદ્દી રાજવી કોણ હતો? Ans: સિદ્ધરાજ જયસિંહ
સોલંકીવંશના રાજવી કુમારપાળને કયા ધર્મ પ્રત્યે પ્રીતિ હતી? Ans: જૈન ધર્મ
સોલંકીવંશના રાજવી કુમારપાળે કોની પ્રેરણાથી જૈન ધર્મ અંગીકાર કર્યો હતો? Ans: હેમચંદ્રાચાર્ય
સૌરાષ્ટ્રમાં રાજવી ચંદ્રચુડ દ્વારા કઇ સાલમાં ચુડાસમા વંશની સ્થાપના કરાઇ? Ans: ઇ.સ. ૮૭૫
સ્થાપત્યકળાના ઉત્તમ નમૂના તરીકે જાણીતો ઝિંઝુવાડાનો કિલ્લો કયાં આવેલો છે? Ans: સુરેન્દ્રનગર
સ્થાપત્યકળાનો મૂલ્યવાન વારસો ધરાવતી દાદા હરિની વાવ કયાં આવેલી છે ? Ans: અમદાવાદ
સ્વતંત્ર ગુજરાત રાજય મેળવવા માટે થયેલી મહાગુજરાતની ચળવળનો સમય જણાવો. Ans: ૧૯૫૬ થી ૧૯૬૦
સ્વતંત્ર ગુજરાત રાજયમાં પંચાયતી રાજ કયારથી અમલમાં આવ્યું? Ans: ૧ એપ્રિલ, ૧૯૬૩
સ્વતંત્ર ભારતની પ્રથમ પાર્લામેન્ટના અધ્યક્ષ કોણ હતા? Ans: ગણેશ વાસુદેવ માવળંકર
સ્વતંત્ર ભારતની બંધારણ સભાના અધ્યક્ષ તરીકે કયા ગુજરાતીની સૌપ્રથમ નિમણૂક થઇ હતી? Ans: ગણેશ માવળંકર
સ્વતંત્રતા બાદ કયા નેતાએ દેશી રાજયોના વિલીનીકરણ માટે મહત્ત્વની ભૂમિકા ભજવી ? Ans: સરદાર વલ્લભભાઈ પટેલ
સ્વરાજની લડત માટે રવિશંકર મહારાજે કયુ પુસ્તક ઘરે ઘરે પહોંચતું કર્યું હતું? Ans: હિંદ સ્વરાજ
સ્વાતંત્ર્ય ચળવળ દરમિયાન ગુજરાતમાં થયેલો સૌપ્રથમ સત્યાગ્રહ કયો હતો ? Ans: ખેડા સત્યાગ્રહ
સ્વાતંત્ર્ય ચળવળનું ચિહ્ન ‘ચક્ર’ રાખવાનું ગાંધીજીને કોણે સૂચવ્યું હતું? Ans: ગંગાબેન મજમુદાર
સ્વાતંત્ર્ય સેનાની શ્યામજી કૃષ્ણ વર્માએ લંડનમાં સ્થાપેલ વિદ્યાર્થી છાત્રાલયનું નામ આપો. Ans: ઈન્ડિયા હાઉસ
સ્વામી દયાનંદ સરસ્વતીનો જન્મ કયાં થયો હતો ? Ans: ટંકારા (જિ. મોરબી)
હડપ્પીય સભ્યતાની સાઈટ ધોળાવીરા કઇ સાલમાં શોધાઇ હતી? Ans: ઇ.સ. ૧૯૬૭
હડ્ડપીય સંસ્કૃતિએ દુનિયાને આપેલી બે વિશેષ ભેટ જણાવો. Ans: નગર આયોજન અને ગટર વ્યવસ્થા
હડ્ડપીય સંસ્કૃતિના મહત્ત્વના સ્થળ લોથલની શોધ કયા પુરાતત્ત્વશાસ્ત્રીએ કરી હતી ? Ans: ડૉ. એસ.આર.રાવ
હરિજન આશ્રમમાં હૃદયકુંજ કોનું નિવાસસ્થાન હતું? Ans: ગાંધીજી
હરિજનોના ઉત્કર્ષ માટે ગાંધીજીએ કયું વિચારપત્ર શરૂ કર્યું હતું ? Ans: હરિજન બંધુ (ગુજરાતી)
હાલના ઉત્તર ગુજરાતનું પ્રાચીન નામ આનર્ત કોના પરથી પડ્યું હતું? Ans: શર્યાતિનાં પુત્ર આનર્ત પરથી
હાલનું વડનગર પ્રાચીનકાળમાં કયા નામે ઓળખાતું હતું? Ans: આનર્તપુર
હિંદ છોડો આંદોલન દરમ્યાન ગુજરાત કોલેજમાં કોણ શહીદ થયું હતું? Ans: વિનોદ કિનારીવાલા
હિંદ છોડો ચળવળના પ્રથમ ગુજરાતી શહીદ કોણ હતા? Ans: ઉમાકાન્ત કડિયા
હિંદની પ્રજાને સ્વાતંત્ર્ય ચળવળમાં સક્રિય કરવા માટે ગાંધીજીએ ભારતમાં સૌપ્રથમ કયું અંગ્રેજી અખબાર શરૂ કર્યું? Ans: યંગ ઈન્ડિયા
હિંદની પ્રજાને સ્વાતંત્ર્ય ચળવળમાં સક્રિય કરવા માટે ગાંધીજીએ ભારતમાં સૌપ્રથમ કયું ગુજરાતી અખબાર શરૂ કર્યું? Ans: નવજીવન
૧૮મી સદીમાં બંધાયેલા ગોંડલ સ્ટેટના રજવાડી મહેલનું નામ જણાવો. Ans: નૌલખા પેલેસ
૧૯૬૦ની ૩૦ એપ્રિલ સુધી ગુજરાત કયા રાજયનો ભાગ હતું? Ans: બૃહદ્ મુંબઇ રાજયનો
અકબરે ગુજરાતમાંથી કયા જૈન વિદ્વાનને બોલાવ્યા હતા? Ans: આચાર્ચ હીરવિજયસુરી
અટિરા શાના માટે જાણીતું છે ? કયાં આવેલું છે ? Ans: કાપડ સંશોધન-અમદાવાદ
અટિરાના પ્રથમ સંચાલક કોણ હતા ? Ans: ડૉ. વિક્રમ સારાભાઈ
અડાલજની વાવની લંબાઇ કેટલી છે ? : ૮૪ મીટર
અડાલજનું પ્રાચીન નામ શું છે? Ans: ગઢ પાટણ
અણહીલપુર પાટણની સ્થાપના કોણે કરી? Ans: વનરાજ ચાવડા
અનાથ બાળકોને આશ્રય મળી રહે તે માટેની શુભ શરૂઆત કોણે કરી? Ans: મહીપતરામ રૂપરામ
અનુસુચિત જનજાતિના યુવાનોમાં તીરકામઠાનું કૌશલ્ય કેળવતી સંસ્થા કઇ છે ? Ans: એકલવ્ય આર્ચરી એકેડેમી
અમદાવાદ - મુંબઇ વચ્ચે રેલવે લાઇન કયારે બની હતી? Ans: ૧૮૬૦ - ૬૪
અમદાવાદ મ્યુનિસિપાલીટીનાં સર્વપ્રથમ ભારતીય પ્રમુખ કોણ હતાં? Ans: રાવબહાદુર રણછોડલાલ છોટાલાલ
અમદાવાદ શહેરનો ભદ્રનો કિલ્લો કયારે બંધાયો ? Ans: ઇ.સ.૧૪૧૧
અમદાવાદથી સુરત વચ્ચે રેલવેની પ્રથમ શરૂઆત કયારે થઇ ? Ans: ૨૦-૦૧-૧૮૬૩
અમદાવાદના એલિસબ્રિજના સ્થપતિ કોણ હતા? Ans: રાવ બહાદુર હિંમતલાલ ધીરજરામ
અમદાવાદના પ્રથમ મેયર કોણ હતા ? Ans: ચિનુભાઇ ચિમનભાઇ બેરોનેટ
અમદાવાદની કઈ મસ્જિદમાં સ્ત્રીઓને નમાજ પઢવાની અલાયદી વ્યવસ્થા છે? Ans: જુમા મસ્જિદ
અમદાવાદની સ્થાપના કોણે, ક્યારે કરી હતી ? - ઈ. સ. 1411 માં સુલતાન અહમદ શાહે
બારડોલી સત્યાગ્રહના નેતા કોણ હતા ? - સરદાર વલ્લભભાઈ પટેલ
માઉન્ટ આબુના દેલવાડા મંદિરોની સરખામણીમાં રહી શકે એવું અમદાવાદમાં ક્યું મંદિર આવેલું છે ? - હઠીસિંહ મંદિર
અમદાવાદની નજીકમાં આવેલી અડાલજની વાવ ક્યારે બાંધવામાં આવી હતી ? - પંદરમી સદીમાં સોલંકી યુગ દરમિયાન
અમદાવાદનો આશ્રમરોડ કયા બે આશ્રમોને જોડે છે? Ans: સાબરમતી આશ્રમ અને કોચરબ આશ્રમ
અમદાવાદનો ભદ્રનો કિલ્લો કયા વર્ષમાં બંધાયો હતો ? Ans: ઇ.સ. ૧૪૧૧
અમદાવાદનો ભદ્રનો કિલ્લો કોણે બનાવ્યો હતો ? Ans: સુલતાન અહમદશાહ
અમદાવાદમાં આવેલી અને સ્થાપત્યકળાનો ઉત્તમ નમૂનો એવી જુમ્મા મસ્જિદ કોણે બંધાવી હતી? Ans: અહમદશાહ બાદશાહ
અમદાવાદમાં આવેલી કઇ મસ્જિદ ઝૂલતા મિનારાની મસ્જિદ તરીકે પ્રસિદ્ધ છે ? Ans: રાજપુરની મસ્જિદ
અમદાવાદમાં આવેલી કઇ સંસ્થામાં સૌથી વધુ સંખ્યામાં જૈન ધર્મની દુર્લભ હસ્તપ્રતો સચવાયેલી છે? Ans: એલ. ડી. ઈન્ડોલોજી
અમદાવાદમાં આવેલી જામા મસ્જિદ કોણે બંધાવી હતી ? Ans: બાદશાહ અહમદશાહ
અમદાવાદમાં ગાંધીજીએ સૌપ્રથમ આશ્રમ કયાં સ્થાપ્યો? Ans: કોચરબ આશ્રમ
અમદાવાદમાં ગુજરાતની પ્રથમ પદ્ધતિસરની ટંકશાળ કયાં શરૂ થઇ હતી? Ans: કાલુપુર
અમદાવાદમાં બંધાયેલા કયા લોખંડના પુલને હજી સુધી કાટ લાગ્યો નથી ? Ans: એલિસબ્રીજ
અમદાવાદમાં રાયપૂર પાસે કયા વાઇસરોય પર બોંબ ફકવામાં આવ્યો હતો? Ans: લોર્ડ મીન્ટો
અમદાવાદમાં વિદેશી કાપડ તથા શરાબની દુકાનો બંધ કરાવવાનું નેતૃત્વ કોણે લીધું હતું? Ans: મૃદુલા સારાભાઇ
અમદાવાદમાં સૌપ્રથમ કન્યાશાળા કોણે સ્થાપી? Ans: હરકુંવર શેઠાણી (૧૮૫૦)
અમદાવાદમાં સૌપ્રથમ થિયેટરની સ્થાપના કોણે કરી હતી? Ans: ડાહ્યાભાઇ ઝવેરી
અમદાવાદમાં સૌપ્રથમ મિલ માલિક સંગઠનની રચના કોણે કરી હતી? Ans: રણછોડલાલ છોટાલાલ
અમરેલી જિલ્લાના કાઠી વસ્તીવાળા ગામોમાં કયું ભરત વધુ ભરાય છે ? Ans: મોતી ભરત
અમૂલ ડેરીના સ્થાપકનું નામ જણાવો. Ans: ત્રિભુવનદાસ પટેલ
અમેરિકાના રાજદૂત તરીકે કયા ગુજરાતીની નિમણૂક થઈ હતી? Ans: ગગનવિહારી મહેતા
અશોકનો શિલાલેખ કયા પર્વતની તળેટીમાં આવેલો છે ? : ગિરનાર
અસહકાર આંદોલન વખતે ઇન્દુલાલ યાજ્ઞિક ગાંધીજી સાથે કઇ જેલમાં રહ્યા હતા? - પૂનાની યરવડા જેલ
અસુરોના સંહાર માટે વસિષ્ઠ મુનિએ કયા પર્વત પર યજ્ઞ કર્યો હતો? - અર્બુદક પર્વત
અહમદશાહે ગુજરાતની રાજધાની પાટણથી કયાં ખસેડવાનો નિર્ણય કર્યો હતો? Ans: આશાવલ (હાલનું અમદાવાદ)
અંગ્રેજ સમયમાં સરકારી કેળવણીનો બહિષ્કાર કરવા માટે કઇ સંસ્થા સ્થાપવામાં આવી? Ans: ગૂજરાત વિદ્યાપીઠ
અંગ્રેજોની રંગભેદની નીતિ સામે સત્યાગ્રહની ઘટના મહાત્મા ગાંધીજીના કયા પુસ્તકમાં છે? Ans: દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઈતિહાસ
અંજાર ગામમાં કોની સમાધિ આવેલી છે ? Ans: જેસલ - તોરલ
આઝાદ હિંદ ફોજના બચાવપક્ષે ધારદાર દલીલો કરી તેમને કેસ જીતાડનાર ગુજરાતી એડવોકેટ કોણ હતા? Ans: સર ભુલાભાઇ દેસાઇ
આઝાદી પછી સૌરાષ્ટ્રના લોકશાહી રાજયના પ્રથમ મુખ્યમંત્રી કોણ બન્યા? Ans: ઉચ્છંગરાય ઢેબર
આઝાદી પહેલાંના કચ્છ રાજયનાં ચલણી સિક્કા કયાં નામથી પ્રચલિત હતાં? Ans: કોરી
આઝાદી બાદ ભારતમાં સૌપ્રથમ વિલિન થનાર રજવાડાનું નામ શું હતું? Ans: ભાવનગર
આઝાદીની ચળવળ દરમિયાન ગુજરાતમાં થયેલો પ્રથમ સત્યાગ્રહ કયો? Ans: ખેડા સત્યાગ્રહ
આઝાદીની લડાઇમાં અમદાવાદના વસંત સાથે કોણ શહીદ થયા હતા? Ans: રજબ અલી
આયના મહેલ ક્યાં આવેલો છે?--- ભુજ
આશાપુરા માતાનો મઢ કયાં આવેલો છે? Ans: કચ્છ
આસ્ટોડિયા નામ કયા ભીલ રાજાની યાદ અપાવે છે? Ans: આશા ભીલ
ઇ.સ. ૧૮૪૪માં બ્રિટીશ ન્યાયતંત્રમાં જોડાનારા સૌપ્રથમ ગુજરાતી કોણ હતા? Ans: ભોળાનાથ સારાભાઇ
ઇ.સ. ૧૯૬૫ ના પાકિસ્તાન યુદ્ધમાં ગુજરાતના કયા મુખ્યમંત્રી વિમાન અકસ્માતમાં માર્યા ગયા હતા? Ans: બળવંતરાય મહેતા
ઇન્દ્રોડા પાર્ક (પ્રાણી સંગ્રહાલય) કયાં આવેલું છે ? Ans:ગાંધીનગર
ઇંગ્લૅન્ડની આમસભામાં ચૂંટાઇ આવનાર સૌપ્રથમ હિંદી કોણ હતા? Ans: દાદાભાઇ નવરોજી
ઈ.સ. ૬૪૦માં ગુજરાતનાં પ્રવાસે કયો ચીની પ્રવાસી આવ્યો હતો? Ans: હ્યુ-એન-ત્સંગ
ઈ.સ.૧૯૩૦માં ગુજરાતમાં બનેલા કયા બનાવે આખા વિશ્વનું ધ્યાન એ તરફ ખેંચ્યુ? Ans: દાંડી કૂચ
ઈસ્ટ ઈન્ડિયા કંપની પ્રથમ વખત સુરતમાં આવી ત્યારે ગુજરાત પર કોનું રાજ હતું? Ans: જહાંગીર
ઉદવાડામાં આવેલી કઇ અગિયારી જોવાલાયક છે ? Ans:પવિત્ર ઈરાનશો ફાયર ટેમ્પલ
ઔરંગઝેબનો જન્મ ગુજરાતમાં કયા સ્થળે થયો હતો? Ans: દાહોદ
કઇ આંતરરાષ્ટ્રીય સંસ્થાએ ચાંપાનેરને વર્લ્ડ હેરીટેજનો દરજજો આપ્યો છે? Ans: યુનેસ્કો
કઇ વિદેશી પ્રજાએ દિવ, દમણ, દાદરા અને નગર હવેલીમાં બંદરનું નિર્માણ કરાવ્યું હતું? - પોર્ટુગિઝ
કઇ વિદેશી પ્રજાએ દિવ, દમણ, દાદરા અને નગર હવેલીમાં બંદરનું નિર્માણ કરાવ્યું હતું? Ans: પોર્ટુગિઝ
કઇ સદીમાં ઉત્તર આફ્રિકાના સાહસિક મુસાફર ઇબ્ન બતૂતાએ ગુજરાતની મુલાકાત લીધી હતી? Ans: ૧૪મી સદી
કઇ સાલમાં અંગ્રેજો દ્વારા ગુજરાતમાં સૌપ્રથમ ૧૦ ગુજરાતી શાળાઓ સ્થાપવામાં આવી? Ans: ઇ.સ. ૧૮૨૬
કઇ સાલમાં ભયાનક પૂર આવવાને કારણે લોથલનો વિનાશ થયો હોવાનું મનાય છે? Ans: ઇ.સ. પૂર્વે ૧૯૦૦ આસપાસ
કચ્છનાં કયાં ગામને ભારત સરકારે ‘હેરીટેજ વિલેજ’ જાહેર કર્યું છે? Ans: તેરા ગામ
કચ્છમાં જોવા મળતા વિશિષ્ટ પ્રકારના ઝૂંપડા આકારના ઘરને શું કહેવાય છે? Ans: ભૂંગા
કચ્છમાં દર વર્ષે કોની યાદમાં મેળો ભરાય છે ? Ans: સંત મેકરણ દાદા
કચ્છી ભાષા એ કઇ ભાષાની ઉપભાષા છે? Ans: સિંધી
કનૈયાલાલ માણેકલાલ મુનશીએ કયાં અને કયારે રાજયપાલ તરીકે સેવા આપી હતી? Ans: ઉત્તર પ્રદેશ, ૧૯૫૨ થી ૧૯૫૭
કયા ક્રાંતિકારી દેશભકત ઓકસફર્ડમાં સંસ્કૃતનાં અધ્યાપક હતાં? Ans: શ્યામજીકૃષ્ણ વર્મા
કયા ગાંધીવાદી અગ્રણી ગાંધીકથા દ્વારા ગાંધીવિચારના પ્રચાર-પ્રસારનું ઉમદા કાર્ય કરી રહ્યા છે? Ans: નારાયણ દેસાઈ
કયા ગુજરાતી ખગોળશાસ્ત્રીને અમેરીકન ખગોળ વિજ્ઞાન સંસ્થા ‘નાસા’માં કામ કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું? Ans: ડૉ. ઉપેન્દ્ર દેસાઇ
કયા ગુજરાતી નેતાને ભારતના વડાપ્રધાન બનવાનું બહુમાન મળ્યું હતું? Ans: મોરારજીભાઈ દેસાઈ
કયા રાજાએ સોમનાથ આક્રમણ કર્યું હતું ? - મેહમૂદ ગઝનવી
કયા સ્થપતિએ ભુજના પ્રાગ મહેલની ડિઝાઈન તૈયાર કરી હતી? Ans: મેકલેન્ડ
કયું જાણીતું તીર્થસ્થળ અગાઉ ધનકપુરી તરીકે ઓળખાતું હતું? Ans: ડાકોર
કયું સ્થાપત્ય ‘અમદાવાદનું રત્ન’ તરીકે ઓળખાય છે? Ans: રાણી સિપ્રીની મસ્જિદ
કયો મોગલ રાજા ગુજરાતને હિંદનું આભૂષણ માનતો હતો? Ans: ઔરંગઝેબ
કયો હિંદુ તહેવાર અંગ્રેજી તારીખ મુજબ ઉજવાય છે? Ans: ઉત્તરાયણ
કરસનદાસ મૂળજીના પ્રવાસ વર્ણનો કયા પુસ્તકમાં સંગ્રહિત છે? Ans: ઇંગ્લેન્ડમાં પ્રવાસ
કલાપી કયા રાજયના રાજવી હતા? Ans: લાઠી
કાંકરિયા તળાવ કઇ સાલમાં અસ્તિત્વમાં આવ્યું ? Ans: ઈ.સ. ૧૪૫૧
કાંકરિયા તળાવ કોણે બંધાવેલું? Ans: સુલતાન કુત્બુદીન
કાંકરિયા તળાવના મધ્યે આવેલી નગીનાવાડી બનાવવાનું પ્રયોજન શું હતું? Ans: સુલતાનોનું ગ્રીષ્મકાલિન નિવાસસ્થાન
કાંકરિયા તળાવની મધ્યમાં કયું જોવાલાયક સ્થળ આવેલું છે ? Ans: નગીનાવાડી
કીર્તિમંદિર શું છે?--- પોરબંદરમાં આવેલું ગાંધીજીનું સ્મારક
કોના શાસનકાળ દરમ્યાન ગુજરાતનું પાટનગર અમદાવાદથી ચાંપાનેર ખસેડાયું? Ans: મહંમદ બેગડો
ક્રાંતિવીર શ્યામજી કૃષ્ણ વર્માનું અંગ્રેજી ભાષામાં જીવનચરિત્ર કોણે લખ્યું છે? Ans: ઈન્દુલાલ યાજ્ઞિક
ગાંધી વિચારધારા મુજબ કાર્યરત વિશ્વવિદ્યાલયનું નામ આપો. Ans: ગૂજરાત વિદ્યાપીઠ
ગાંધીજી કયા રાજયના રાજવીની સરમુખત્યારશાહી વિરુદ્ધ સત્યાગ્રહ પર ઉતર્યા હતા? Ans: રાજકોટ
ગાંધીજી કોને ચરોતરનું મોતી કહેતા ? Ans: મોતીભાઇ અમીન
ગાંધીજી કોને પોતાનો પાંચમો પુત્ર ગણતા? Ans: જમનાલાલ બજાજ
ગાંધીજી સ્થાપિત ગૂજરાત વિદ્યાપીઠનાં મુખપત્રનું નામ જણાવો. Ans: વિદ્યાપીઠ
ગાંધીજી હરિજન આશ્રમમાં કેટલો સમય રહ્યા હતા? Ans: ૧૩ વર્ષ
ગાંધીજીએ આઝાદીની ચળવળ માટે સૌપ્રથમ કયા આશ્રમની સ્થાપના કરી? Ans: કોચરબ આશ્રમ
ગાંધીજીએ કયા સ્વાતંત્ર્ય સેનાની મહિલાને શસ્ત્ર રાખવાની છૂટ આપી હતી ? Ans: પૂર્ણિમાબહેન પકવાસા
ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં હિંદીઓને તેમના અધિકાર પાછા અપાવવા માટે સત્યાગ્રહ કરવા ઉપરાંત કયું અખબાર શરૂ કર્યું હતું ? Ans: ઈન્ડિયન ઓપિનિયન
ગાંધીજીએ ભાવનગરની કઇ કોલેજમાં અભ્યાસ કર્યો હતો? Ans: શામળદાસ કોલેજ
ગાંધીજીએ રાજકોટની કઇ શાળામાં અભ્યાસ કર્યો હતો? Ans: સર આલ્ફ્રેડ હાઈસ્કૂલ
ગાંધીજીના અંગત સચિવ કોણ હતા? Ans: મહાદેવભાઇ દેસાઇ
ગાંધીજીના જન્મદિવસને કયા આંતરરાષ્ટ્રીય દિવસ તરીકે ઊજવવામાં આવે છે? Ans: આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ
ગાંધીજીના નઇ તાલીમ શિક્ષણ વિચારના તત્ત્વો સૌપ્રથમ કયા કમિશનની ભલામણમાં જોવા મળ્યા હતા? : કોઠારી કમિશન (૧૯૬૪– ૬૬)
ગાંધીજીના સમાધિ સ્મારકને કયા નામે ઓળખવામાં આવે છે? Ans: રાજઘાટ
ગાંધીજીના સ્વપ્નનું ભારત તેમના કયા પુસ્તકમાં જોવા મળે છે? Ans: હિંદ સ્વરાજ
ગાંધીજીનાં માતા પિતાના નામ જણાવો. Ans: માતા પૂતળીબાઈ અને પિતા કરમચંદ ગાંધી
ગાંધીજીની જન્મભૂમિ પોરબંદર બીજા કયા નામે ઓળખાય છે? Ans: સુદામાપુરી
ગાંધીજીનું અમદાવાદમાં આવેલ નિવાસસ્થાનનું નામ શું હતુ? Ans: હૃદય કુંજ
ગાંધીજીને ‘બાપુ’નું બિરૂદ કયા સત્યાગ્રહમાં મળ્યું? Ans: ચંપારણ સત્યાગ્રહ
ગાંધીજીને પ્રિય એવું ‘કાચબા-કાચબીનું પદ’ કોણે રચ્યું હતું ? Ans: કવિ ભોજા ભગત
ગાંધીજીને રાજકારણમાં આવતા પહેલાં એક વર્ષ સુધી રાજકારણનો અભ્યાસ કરવા એક વિદેશી મહિલાએ સૂચવ્યું. એ મહિલા કોણ હતા? Ans: એની બેસન્ટ
ગાંધીજીને સાઉથ આફ્રિકામાં રેલ્વેની ફર્સ્ટકલાસની ટિકિટ હોવા છતાં બિન ગોરા હોવાને નાતે ચાલુ મુસાફરીએ સામાન સાથે ટ્રેનમાંથી ધક્કો મારીને ઉતારી દેવામાં આવ્યા. એ રેલ્વે સ્ટેશન કયું હતું ? Ans: પીટર મારિત્ઝબર્ગ
ગાંધીજીનો જન્મ કયાં અને કયારે થયો હતો? Ans: ૨ ઓકટોબર ૧૮૬૯, પોરબંદર
ગુજરાત માટે ‘ગુર્જર દેશ’ એ શબ્દ પ્રયોગ કયા શાસકના સમયમાં શરુ થયો? Ans: મૂળરાજ સોલંકી
ગુજરાત રાજકિય પરિષદના સૌપ્રથમ પ્રમુખ કોણ હતા? Ans: મોહનદાસ કરમચંદ ગાંધી
ગુજરાત રાજય દ્વારા એનાયત કરવામાં આવતો સર્વોચ્ચ પુરસ્કાર કયો છે? Ans: ગુજરાત ગૌરવ પુરસ્કાર
ગુજરાત રાજયના ઉદઘાટક કોણ હતા? Ans: રવિશંકર મહારાજ
ગુજરાત રાજયના પ્રથમ આદિવાસી મુખ્યમંત્રી કોણ હતા ? Ans: અમરસિંહ ચૌધરી
ગુજરાત રાજયના વિધાનસભાના વિરોધ પક્ષના પ્રથમ નેતા કોણ હતા? Ans: નગીનદાસ ગાંધી
ગુજરાત રાજયનાં પ્રથમ મહિલા પ્રધાન કોણ હતા? Ans: ઈન્દુમતીબહેન શેઠ
ગુજરાત રાજયનાં સૌ પ્રથમ રાજયપાલ (૧૯૬૦માં) કોણ હતા? Ans: મહેંદી નવાઝ જંગ
ગુજરાત રાજયની રચનાકાળે (૧૯૬૦) કયા જાણીતા કવિએ ‘ગુજરાત સ્તવનો’ નામની કાવ્યરચના ગુજરાતને સર્મિપત કરી હતી? Ans: ઉમાશંકર જોશી
ગુજરાત રાજયની સ્થાપના થયા પછી કઇ પાર્ટીએ સરકાર બનાવી? Ans: કોંગ્રેસ
ગુજરાત રાજયની સ્થાપના પછી કયું શહેર પાટનગર બન્યું? Ans: અમદાવાદ
ગુજરાત રાજયનો સ્થાપનાનો મહા સમારોહ કયાં યોજવામાં આવ્યો હતો? Ans: સાબરમતી આશ્રમ-અમદાવાદ
ગુજરાત વિધાનસભાના પ્રથમ અધ્યક્ષ કોણ હતા ? Ans: કલ્યાણ વી. મહેતા
ગુજરાત સરકાર દ્વારા પારિતોષિક પ્રાપ્ત ‘વ્યકિત ઘડતર’ પુસ્તકના લેખક કોણ છે? Ans: ફાધર વાલેસ
ગુજરાત સલ્તનતના કયા બાદશાહને ‘મુસલમાનોના સિદ્ધરાજ’ અને ‘અકબર જેવો’ ગણવામાં આવે છે ? Ans: મહંમદ બેગડો
ગુજરાતના એકમાત્ર હેરીટેજ રૂટ નું નામ શું છે ? Ans: દાંડી હેરીટેજ રૂટ
ગુજરાતના કયા કવિ ‘કવીશ્વર’ તરીકે ઓળખાય છે? Ans: દલપતરામ
ગુજરાતના કયા કવિને ‘આખ્યાન કવિ શિરોમણી’નું ઉપનામ મળ્યું? Ans: મહાકવિ પ્રેમાનંદ
ગુજરાતના કયા ગામમાં મૂળ આફ્રિકન વંશના લોકો પોતાની આગવી સંસ્કૃતિ જાળવીને રહે છે ? Ans:સિરવણ
ગુજરાતના કયા પ્રસિદ્ધ ગઝલકાર અને આલ્બર્ટ આઈન્સ્ટાઈન મળ્યા હતા? Ans: શેખાદમ આબુવાલા અને આલ્બર્ટ આઈન્સ્ટાઈન
ગુજરાતના કયા મહાન રાજવીને દત્તક લેવામાં આવ્યાં હતા? Ans: સયાજીરાવ ગાયકવાડ
ગુજરાતના કયા મહાનુભાવ સૌપ્રથમ વખત રાજયપાલ બન્યા હતા? કયા રાજયમાં? Ans: ચંદુલાલ ત્રિવેદી-ઓરિસ્સા
ગુજરાતના કયા સ્વાતંત્રવીર ‘દરબાર’ ના ઉપનામથી જાણીતા છે? Ans: ગોપાળદાસ
ગુજરાતના ક્યા શહેરમાં પટોળાંનું પ્રખ્યાત કાપડ વણવામાં આવે છે ? - પાટણ
ગુજરાતના ગૌરવસમા જમશેદજી તાતા અને દાદાભાઇ નવરોજીનું જન્મસ્થળ કયું છે? Ans: નવસારી
ગુજરાતના દસ્તાવેજી ઇતિહાસકાળની શરૂઆત કયાંથી થાય છે? Ans: મૌર્ય કાળથી
ગુજરાતનાં કયા પ્રદેશને જુના જમાનામાં લાટ કહેવાતો હતો ? Ans: દક્ષિણ ગુજરાત કે તળ ગુજરાત
ગુજરાતનાં કયા શહેર પર પોર્ટુગીઝ શાસન હતું? Ans:દીવ
ગુજરાતનાં કયા શહેરને ગ્રીનસીટી તરીકે ઓળખવામાં આવે છે? Ans: ગાંધીનગર
ગુજરાતની કઇ યુનિવર્સિટીનો ગુંબજ બીજાપુરના ગોળગુંબજ બાદ સમગ્ર ભારતનો બીજા ક્રમનો સૌથી મોટો ગુંબજ ગણાય છે? Ans: એમ. એસ. યુનિવર્સિટી-વડોદરા
ગુજરાતની પ્રથમ સરકારને બંધારણના શપથ કોણે લેવડાવ્યા હતા ? Ans: રવિશંકર મહારાજ
ગુજરાતની પ્રાચીન નદી શ્વભ્રવતી આધુનિક કાળમાં કયા નામે ઓળખાય છે ? Ans: સાબરમતી
ગુજરાતની મુસ્લિમ સલ્તનતનો છેલ્લો સુલતાન કોણ હતો? Ans: મુઝફફર શાહ ત્રીજો
ગુજરાતની વિધાનસભા કયા મહાનુભાવના નામ ઉપરથી છે? Ans: વિઠ્ઠલભાઇ પટેલ
ગુજરાતની વિધાનસભાના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? Ans: કલ્યાણજી મહેતા
ગુજરાતનું કયું શહેર એકસમયે પ્રાચીન પાટણ જેવી નગર રચના ધરાવતું હતું? Ans: અમદાવાદ
ગુજરાતનું કયું શહેર પૂર્વના દેશોનું માન્ચેસ્ટર તરીકે ઓળખાતું? Ans: અમદાવાદ
ગુજરાતનું કયું શહેર મહેલોના શહેર તરીકે જાણીતું છે? Ans: વડોદરા
ગુજરાતનું રાજયગીત કયું છે? Ans: જય જય ગરવી ગુજરાત
ગુજરાતનું રાજયપ્રાણી કયું છે? Ans: સિંહ
ગુજરાતનો એકમાત્ર હેરીટેજ રૂટ કયાંથી કયાં સુધી જાય છે ? Ans: સાબરમતી આશ્રમથી દાંડી
ગુજરાતનો કયો પર્વત ‘ઊજજર્યન્ત પર્વત’ તરીકે ઓળખાતો હતો? Ans: ગિરનાર
ગુજરાતનો કયો રાજકિય-સાંસ્કૃતિક વિસ્તાર ‘આદિવાસી પટ્ટા’ તરીકે ઓળખાય છે? Ans: નિષાદ
ગુજરાતનો સૌ પ્રથમ મુસ્લિમ સૂબો કોણ હતો ? Ans:તાતારખાન
ગુજરાતનો સૌથી મોટો મહેલ કયો છે ? Ans: લક્ષ્મીવિલાસ પેલેસ-વડોદરા
ગુજરાતભરમાં જાણીતું એવું અમદાવાદનું ભદ્રકાળી મંદિર કયા કાળમાં નિર્માણ પામ્યું છે? Ans: મરાઠાકાળ
ગુજરાતભરમાં બાળકોમાં પ્રિય એવી કાંકરિયાની બાલવાટિકાના સર્જક કોણ હતા ? Ans: રુબિન ડેવિડ
ગુજરાતમાં આવનારી પ્રથમ યુરોપિયન સત્તા કઇ હતી? Ans: પોર્ટુગીઝ
ગુજરાતમાં એક હજાર બારીઓવાળો મહેલ કયાં આવેલો છે? Ans: રાજપીપળા
ગુજરાતમાં કયા સ્થળેથી વાસ્તુકલાના નિયમો પ્રમાણે લાકડાનું કોતરકામ મળી આવ્યું છે ? Ans: સોમનાથ
ગુજરાતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિના આદ્ય પ્રણેતા કોણ ગણવામાં આવે છે? Ans: મહર્ષિ અરવિંદ
ગુજરાતમાં જન્મેલા કયા ગણિતજ્ઞએ શૂન્યનો આવિષ્કાર કર્યો હોવાનું મનાય છે? Ans: બ્રહ્મગુપ્ત
ગુજરાતમાં દેશનું સૌથી મોટું શીપબ્રેકગ યાર્ડ કયાં આવેલું છે? Ans: અલંગ
ગુજરાતમાં પારસીઓને આશ્રય આપનાર રાજાનું નામ જણાવો. Ans: જાદી રાણા
ગુજરાતમાં પ્રથમ બિન-કૉંગ્રેસી મુખ્યમંત્રી કોણ હતું? Ans: બાબુભાઇ જશુભાઇ પટેલ
ગુજરાતમાં મધ્યકાલીન યુગના ૧૭મા શતકને કયા નામે ઓળખવામાં આવે છે ? Ans: શાંતિ અને સ્વાસ્થ્યનો યુગ
ગુજરાતમાં મોર્યવંશનું શાસન કેટલાં વર્ષ રહ્યું? Ans: ૧૩૭ વર્ષ
ગુજરાતમાં સૌપ્રથમ કલોથ માર્કેટ કયાં સ્થપાઇ હતી? Ans: અમદાવાદ
ગુજરાતમાં સૌપ્રથમ તોપનો ઊપયોગ કયા સુલતાને કર્યો હતો? Ans: અહમદશાહ
ગુજરાતમાં સૌપ્રથમ વાર ‘વંદે માતરમ્’ ગીત કયારે ગવાયું? Ans: ઈ. સ.૧૯૦૬
ગુજરાતમાંથી હડપ્પીય સભ્યતાનું સૌ પ્રથમ કયું નગર મળી આવ્યું હતું ? Ans: રંગપુર
ગોળમેજી પરિષદમાં જવા ગાંધીજીને ઉદ્દેશીને શ્રી મેઘાણીએ કયું કાવ્ય લખ્યું હતું? Ans: છેલ્લો કટોરો
ચંદ્રગુપ્ત મૌર્યે જૂનાગઢમાં કયું જળાશય બંધાવ્યુ હતું? Ans: સુદર્શન તળાવ
ચાલુકય રાજવંશે કુલ કેટલા વર્ષો સુધી સમગ્ર ગુજરાત પર એકચક્રી શાસન કર્યું? Ans: ૩૬૨ વર્ષ
ચાલુકયકાળના અંતભાગમાં કયા જાણીતા વિદેશી મુસાફરે ગુજરાતની મુલાકાત લીધી હતી? Ans: માર્કો પોલો
ચાંપાનેરની ઐતિહાસિક સાઈટ્સને યુનેસ્કોએ કેવી જાહેર કરી છે ? Ans: વર્લ્ડ હેરીટેજ સાઈટ
જૂનાગઢમાં આવેલું કયું સ્થળ પ્રાચીન બૌદ્ધ ગુફાઓ માટે પ્રસિદ્ધ છે? Ans: ઉપરકોટ
જૂનાગઢમાં ઉપરકોટમાં કઇ વાવ જોવાલાયક છે ? Ans:અડી કડીની વાવ
ઝૂલતા મિનારા કયાં આવેલા છે? તેનું મૂળ નામ શું છે? Ans: અમદાવાદ : સિદી બશીરની મસ્જિદ
ડચ લોકોએ ગુજરાતમાં કઇ સાલમાં વ્યાપારી થાણું સ્થાપ્યું હતું? Ans: ઇ.સ. ૧૬૦૬
ડભોઇનો કિલ્લો કેટલો લાંબો અને કેટલો પહોળો છે ? Ans: એક હજાર વાર લાંબો અને આઠસો વાર પહોળો
ડાકોરમાં શાનું મંદિર છે?--- રણછોડરાયજીનું મંદિર
તમે ભલે દૂબળાં હો, પણ કાળજું વાઘ અને સિંહનું રાખો’ એવું કહેનાર નેતા કોણ હતાં? Ans: સરદાર વલ્લભભાઇ પટેલ
તરણેતરનો મેળો કયા જિલ્લામાં ભરાય છે?--- સુરેન્દ્રનગર
ત્રણેય દિલ્હી દરબારમાં હાજર રહેલા એક માત્ર રાજવીનું નામ આપો. Ans: ખેંગારજી ત્રીજા
દાદા હરિની વાવ ક્યાં આવેલી છે?--- અમદાવાદ
દાંડીકૂચ દરમિયાન પોતાની ધરપકડ થાય તો દાંડીકૂચનું નેતૃત્વ કરવા માટે ગાંધીજીએ કોની પસંદગી કરી હતી? Ans: અબ્બાસ તૈયબજી
દાંડીકૂચ’ કયા સત્યાગ્રહનો ભાગ હતો? Ans: ધરાસણા સત્યાગ્રહ
પંચમહાલ ભીલ સેવામંડળની સ્થાપના કોણે કરી? Ans: ઠક્કરબાપા
પાટણની કઇ ચીજ સમગ્ર ભારતમાં વિશેષ છે? Ans:પટોળાં
પાટણમાં ડબલ ઈક્કત પદ્ધતિથી બનાવવામાં આવતી સાડીઓ માટે કયું ફાયબર ઉપયોગમાં લેવાય છે? Ans: સિલ્ક ફાયબર
પારસીઓ ગુજરાતમાં કયા બંદરે ઊતર્યા હતા? Ans: સંજાણ
પોરબંદરમાં કયા રાજવંશે સૌથી વધુ સમયગાળા માટે શાસન કર્યું હતું? Ans: જેઠવા રાજવંશ
પૌરાણિક માન્યતા મુજબ દેવચકલીને કેવી ગણવામાં આવી છે? Ans: શુકનવંતી
પ્રજાબંધુ’ અને ‘મુંબઇ સમાચાર’ ના રિપોર્ટર જેમણે દાંડીકૂચનું અતથી ઇતિ સુધી રિપોર્ટિંગ કર્યું હતું તે કોણ હતા? Ans: કપિલપ્રસાદ દવે
પ્રાચીન ગુજરાતની ઐતિહાસિક રાજધાની કઇ હતી? Ans: આનંદપુર (હાલનું વડનગર)
પ્રાચીન ગુજરાતની વિશ્વવિખ્યાત વિદ્યાપીઠનું નામ જણાવો. Ans: વલભી વિદ્યાપીઠ
પ્રાચીન ગુજરાતનું ઐતિહાસિક પાટનગર વડનગર કઇ નદીના કિનારે વસેલું છે? Ans: હાટકી
પ્રાચીન તીર્થ ભદ્રેશ્વર કયા જિલ્લામાં આવેલું છે ? Ans: કચ્છ
પ્રાચીનકાળમાં ગુજરાતનું કયું બંદર મરી-મસાલા અને રેશમના વ્યાપાર માટેનું જાણીતું હતું? Ans: ભરૂચ
ફ્રેંચ લોકોએ ગુજરાતમાં કઇ સાલમાં વ્યાપારી થાણું સ્થાપ્યું હતું? Ans: ઇ.સ. ૧૬૬૮
બલિરાજાનો પુરાણપ્રસિદ્ધ યજ્ઞ ગુજરાતના કયા નગરમાં થયો હતો ? Ans: ભરૂચ
બ્રિટીશ રાજ દરમિયાન મુંબઇના કયા ગવર્નરે કચ્છ મ્યુઝિયમની સ્થાપના કરી હતી? Ans: સર જેમ્સ ફર્ગ્યુસન, ઇ.સ. ૧૮૭૭
બ્રિટીશકાળ દરમિયાન ગુજરાતે ચૂંટણીની લોકશાહી પ્રક્રિયાનો અનુભવ સૌપ્રથમ કયારે કર્યો? Ans: ઇ.સ. ૧૮૮૩
બ્રિટીશરાજ દરમિયાન કઇ સાલમાં સૌપ્રથમ ગુજરાતી પાઠ્યપુસ્તકો તૈયાર કરવામાં આવ્યાં હતાં? Ans: ઇ.સ. ૧૮૨૩
બ્રિટીશરાજ દરમિયાન સૌપ્રથમ સ્થપાયેલી ગુજરાતી શાળાઓમાં કયા વિષયોનું શિક્ષણ આપવામાં આવતું? Ans: ભૂગોળ અને ખગોળશાસ્ત્ર
ભારત રત્નથી સન્માનિત અને બે વખત ભારતના કાર્યકારી વડાપ્રધાન બનનાર ગુજરાતી નેતા કોણ હતા ? Ans: ગુલઝારીલાલ નંદા
ભારતના અણુ કાર્યક્રમના પિતા કોણ છે? Ans: ડૉ. હોમી ભાભા
ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન કોણ હતા ? Ans: સરદાર વલ્લભભાઇ પટેલ
ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ એ.પી.જે. અબ્દુલકલામ ઉપર કયા ગુજરાતી વૈજ્ઞાનિકનો વિશેષ પ્રભાવ હતો? Ans: ડૉ. વિક્રમ સારાભાઇ
ભારતના રાષ્ટ્રીય ધ્વજની સૌ પ્રથમ રચના ગુજરાતની કઇ વ્યકિતએ કરી હતી? Ans: મેડમ ભીખાઈજી કામા
ભારતના સૌથી જૂના પ્રાણીસંગ્રહાલય સક્કરબાગ (જૂનાગઢ)ની સ્થાપના કઇ સાલમાં કરાઇ હતી? Ans:ઇ.સ. ૧૮૬૩
ભારતની બંધારણીયસભામાં મુસદ્દા સમિતિમાં કઇ ગુજરાતી વ્યકિતએ મહત્વનું યોગદાન આપ્યું છે? Ans: કનૈયાલાલ મુન્શી
ભારતનું બંધારણ ઘડવામાં ડૉ.બી.આર.આંબેડકર સાથે મહત્વની ભૂમિકા ભજવનાર ગુજરાતી મહાનુભાવ કોણ હતા? Ans: કનૈયાલાલ મુનશી
ભારતને આઝાદી મળ્યા બાદ સોમનાથ મંદિરનો જિર્ણોધ્ધાર કોણે કર્યો? Ans: સરદાર વલ્લભભાઇ પટેલ
ભારતમાં દરરોજ થતી એકમાત્ર પદયાત્રા કઇ છે ? Ans: અમદાવાદ હેરિટેજ વોક
ભારતમાં સ્વાતંત્ર્ય ચળવળના કેન્દ્ર તરીકે ગાંધીજીએ સૌપ્રથમ કયા આશ્રમની શરૂઆત કરી? Ans: કોચરબ આશ્રમ
ભાવનગર પાસેના કયા સ્થળે પ્રાચીન સમયમાં વિદ્યાપીઠ હતી? Ans: વલભીપુર
ભૂજના ભૂજિયા કિલ્લામાં કયું પ્રાચીન મંદિર આવેલું છે? Ans: ભુજંગ મંદિર
મદ્રાસ રાજયના સૌપ્રથમ ગવર્નર બનનાર ગુજરાતી રાજવી કોણ હતા? Ans: મહારાજા કૃષ્ણકુમારસિંહજી
મહમ્મદ બેગડાએ જામા મસ્જિદ કયાં બંધાવી હતી? Ans: ચાંપાનેર
મહાગુજરાત આંદોલન કોની આગેવાની હેઠળ થયું હતું? Ans: ઈન્દુલાલ યાજ્ઞિક
મહાગુજરાત ચળવળ માટે મહાગુજરાત જનતા પરિષદની સ્થાપના કયારે થઇ? Ans: સપ્ટેમ્બર, ઈ. સ.૧૯૫૬
મહાગુજરાતની અલગ રચનાની આગેવાની કોણે લીધી હતી? Ans: ઈન્દુલાલ યાજ્ઞિક
મહાત્મા ગાંધીએ સાબરમતી આશ્રમની સ્થાપના કયારે કરી હતી? Ans: ઇ.સ. ૧૯૧૭
મહાત્મા ગાંધીજીએ કયા પુસ્તકથી પ્રભાવિત થઇને તેનો સર્વોદય નામે ભાવાનુવાદ કર્યો હતો? Ans: અન ટુ ધી લાસ્ટ
મહાત્મા ગાંધીજીનાં ધર્મવિષયક લેખો કયા પુસ્તકમાં સમાયેલા છે ? Ans: વ્યાપક ધર્મભાવના
મહાત્મા ગાંધીજીને અંજલિ આપતું ‘હરિનો હંસલો’ કાવ્યનાં સર્જકનું નામ આપો. Ans: બાલમુકુંદ દવે
મહાત્મા ગાંધીના આધ્યાત્મિક માર્ગદર્શક કોણ હતા? Ans: શ્રીમદ્ રાજચંદ્ર
મહાત્મા ગાંધીના પરિવારની કઇ વ્યકિતએ સરદાર વલ્લભભાઇ પટેલનું જીવનચરિત્ર લખ્યું છે? Ans: રાજમોહન ગાંધી
મહાત્મા ગાંધીની આત્મકથાનું નામ શું છે? Ans: સત્યના પ્રયોગો
મહાત્મા દાદુ દયાળનો જન્મ કયાં થયો હોવાનું માનવામાં આવે છે? Ans: અમદાવાદ
મહાન દેશભકત શ્યામજીકૃષ્ણ વર્માનો જન્મ કયાં થયો હતો? Ans: માંડવી
માઢેરાનું સૂર્યમંદિર કોણે બનાવડાવ્યું? Ans: ભીમદેવ પહેલો
મુઘલ સામ્રાજય દરમ્યાન ગુજરાતના મુખ્ય બંદર તરીકે રહેલા શહેરનું નામ જણાવો. Ans: સુરત
મૂનસર’ તળાવ કોણે બંધાવેલું? Ans: મીનળદેવી
મૈત્રકવંશના સ્થાપક રાજા પરમ ભટ્ટાર્કની રાજધાની કઇ હતી? Ans: વલભી
મોઢેરાનું સૂર્યમંદિર કયા રાજાના શાસનકાળ દરમ્યાન બાંધવામાં આવ્યું હતું ? Ans: રાજા ભીમદેવ પહેલો
રાજકોટ જિલ્લામાં આવેલા જસદણ નજીક કયો ઐતિહાસિક કિલ્લો આવેલો છે? Ans: હિંગોળગઢ
રાજકોટ સ્ટેટની સ્થાપના કયા રાજવીએ કરી હતી? Ans: વિભોજી જાડેજા
રાણી સિપ્રીની મસ્જિદ ક્યાં આવેલી છે?--- અમદાવાદ
રાણી સિપ્રીની મસ્જિદને કોણે ‘અમદાવાદનું રત્ન’ કહી છે? Ans: જેમ્સ ફર્ગ્યુસન
રાણીની વાવનું બાંધકામ કયા રાજવીના સમયગાળા દરમિયાન થયું હતું? Ans: ભીમદેવ પહેલો
લકી સ્ટુડિયો ક્યાં છે? --- હાલોલમાં
લંડનમાં ઇન્ડિયન હોમરૂલ સોસાયટીની સ્થાપના કોણે કરી હતી? Ans: શ્યામજીકૃષ્ણ વર્મા
લોથલ લગભગ કેટલા વર્ષ પહેલાનું બંદર હશે એમ મનાય છે ? Ans: આશરે ૪૦૦૦ વર્ષ પૂર્વેનું
લોથલનું ખોદકામ કોના માર્ગદર્શન નીચે થયું હતુ? Ans: ડૉ. એસ. આર. રાવ
લોથલમાં વસતા હડપ્પીય સંસ્કૃતિના લોકોએ કઇ ધાતુમાંથી ચોક્કસ માપ દર્શાવતી ફુટપટ્ટી બનાવી હતી? Ans: હાથીદાંત
વડનગર શાના માટે જાણીતું છે ? Ans: પ્રાચીન કલાત્મક તોરણ અને હાટકેશ્વર મંદિર
વડનગરનું કીર્તિ તોરણ બીજા કયા નામે ઓળખાય છે? Ans: નરસિંહ મહેતાની ચોરી
વડોદરા જિલ્લામાં આવેલું કયું તળાવ પર્યટન સ્થળ તરીકે પણ વિકાસ પામ્યું છે? Ans: આજવા તળાવ
વડોદરા રાજયમાં કયા મરાઠા રાજવીઓનું શાસન હતું? Ans: ગાયકવાડ
વડોદરાનું કયું મ્યુઝિયમ તેમાં સચવાયેલી વૈવિધ્યસભર દુર્લભ ચીજવસ્તુઓ માટે જાણીતું છે ? Ans: મહારાજા ફતેહસિંહ મ્યુઝિયમ
વડોદરાનો વૈભવી લક્ષ્મીવિલાસ પેલેસ કોણે બનાવ્યો હતો? Ans: મહારાજા સયાજીરાવ ગાયકવાડ
વડોદરામાં આવેલો સૌથી જૂનો મહેલ કયો છે? Ans: નજર બાગ પેલેસ
વરાળથી ચાલતા સૉ જીનની શરૂઆત અમદાવાદમાં સૌપ્રથમ કોણે કરી? Ans: ત્રિભુવન શેઠ
વર્તમાન સમયનો કયો કેન્દ્ર શાસિત પ્રદેશ ઇ.સ. ૧૫૩૫માં બહાદુર શાહ દ્વારા પોર્ટુગીઝોને સોંપી દેવામાં આવ્યો હતો? Ans: દિવ
વર્ધામાં ગાંધીજીએ કયો આશ્રમ સ્થાપ્યો હતો? Ans: સેવાગ્રામ આશ્રમ
વર્ષ ૨૦૦૦માં સ્થપાયેલી ‘કર્ણાવતી અતીતની ઝાંખી’ કયાં આવેલી છે? Ans: સંસ્કાર કેન્દ્ર-અમદાવાદ
વલ્લ્ભભાઇ પટેલને સરદારનું બિરૂદ કયા સત્યાગ્રહની સફળતાપૂર્વક આગેવાની કરવા બદલ મળ્યું હતું? Ans: બારડોલી સત્યાગ્રહ
વાંકાનેરમાં કયો રાજવી મહેલ આવેલો છે? Ans: રણજિતવિલા
વિજ્ઞાનક્ષેત્રે ગુજરાત સરકાર તરફથી કયો મહત્વપૂર્ણ પુરસ્કાર આપવામાં આવે છે? Ans: ડૉ. વિક્રમ સારાભાઇ પુરસ્કાર
વિદેશમાં રહીને ક્રાંતિકારી ચળવળ ચલાવનાર ગુજરાતી ક્રાંતિકારી કોણ હતા? Ans: સરદાર સિંહ રાણા
વિશ્વપ્રસિદ્ધ વલભી વિદ્યાપીઠની સ્થાપના કયા વંશ દરમ્યાન થઇ હતી? Ans: મૈત્રક વંશ
વિશ્વભરની કલાત્મક કોતરણીમાં સ્થાન પામેલી સીદી સૈયદની જાળી ગુજરાતના કયા શહેરમાં આવેલી છે ? Ans: અમદાવાદ
શાહજહાંએ બંધાવેલો મોતીશાહી મહેલ કયાં આવેલો છે ? Ans: અમદાવાદ
શિવરાત્રિનું પર્વ ગુજરાતના કયા પનોતા પુત્રના જીવનમાં આમૂલ પરિવર્તન આણનારું બની રહ્યું? Ans:સ્વામી દયાનંદ સરસ્વતી
શેર ખાન બાબીએ જૂનાગઢમાં બાબીવંશની સ્થાપના કયારે કરી? Ans: ઇ.સ. ૧૭૪૭
શૈક્ષણિક અને સામાજિક પછાતવર્ગ માટે ગુજરાત સરકાર દ્વારા કઇ શાળાઓ ચલાવવામાં આવે છે? Ans: નવોદય શાળાઓ
શ્યામજી કૃષ્ણવર્માએ કયું સામયિક શરૂ કર્યુ હતું? Ans: ઈન્ડિયન સોશિયોલોજિસ્ટ
સમાજ સેવક અને દેશભકત શ્રી. રવિશંકર મહારાજને કયું ઉપનામ આપ્યું હતું? Ans: મૂઠી ઉંચેરો માનવી
સમ્રાટ અશોકના શિલાલેખ સૌરાષ્ટ્રમાં કયાં મળી આવ્યા છે ? ગિરનાર પર્વત અને જૂનાગઢની વચ્ચે આવેલા વિસ્તારમાં
સયાજીરાવ મ્યુઝીયમ કયાં આવેલું છે ? Ans: વડોદરા
સર ટોમસ રોને ભારતમાં વેપાર કરવાની પરવાનગી ગુજરાતના કયા શહેરમાંથી આપવામાં આવી હતી? Ans: અમદાવાદ
સરદાર પટેલ સ્મારક ભવનની સ્થાપના કયારે અને કયાં કરવામાં આવી? Ans: ૧૯૮૦, અમદાવાદ
સરદાર પટેલનો જન્મ કયાં થયો હતો? Ans: નડિયાદ
સરદાર પટેલે બારડોલી આશ્રમનું શું નામ રાખ્યું? Ans: સ્વરાજ આશ્રમ
સરદાર સરોવર યોજનાનો શિલાન્યાસ કોના હસ્તે થયો હતો? Ans: પંડિત જવાહરલાલ નહેરૂ
સશસ્ત્ર ક્રાંતિની હિમાયત કરનાર સૌપ્રથમ ગુજરાતી કોણ હતા? Ans: શ્યામજીકૃષ્ણ વર્મા
સહજાનંદ સ્વામી કયાંના વતની હતા ? Ans: છપૈયા
સહજાનંદ સ્વામીનું મૂળ નામ શું હતું? Ans: ઘનશ્યામ
સહજાનંદ સ્વામીને કોણે દીક્ષા આપી હતી ? Ans: રામાનંદ સ્વામી
સહસ્ત્રલિંગ તળાવ કોણે બંધાવ્યુ? Ans: સિદ્ધરાજ જયસિંહ
સંત સવૈયાનાથનું સ્થાનક કયાં આવેલું છે? Ans: ઝાંઝરકા
સંતરામ મહારાજનું પ્રખ્યાત મંદિર કયાં આવેલું છે? Ans: નડિયાદ
સંયુકત રાષ્ટ્રસંઘના અંડર સેક્રેટરી તરીકે કયા ગુજરાતી પોતાની અમૂલ્ય સેવા આપી ચૂકયા છે? Ans: ચિન્મય ઘારેખાન
સાબરકાંઠાના રહેવાસી કયા પ્રધાન આંધ્રપ્રદેશના ગવર્નર બન્યા હતા? Ans: ડૉ.કે.કે. શાહ
સિદ્ધરાજ જયસિંહ દ્વારા નિયુકત કરાયેલા સેનાપતિ સાજને ઇ.સ. ૧૧૧૩માં કોને હરાવીને સોરઠ પર પાટણનું આધિપત્ય સ્થાપ્યું? Ans: રા’ ખેંગાર બીજો
સીદી સૈયદની જાળી કયાં આવેલી છે ? Ans: અમદાવાદ
સુપ્રસિદ્ધ યાત્રાધામ મહુડી કયા જિલ્લામાં આવેલું છે?--- ગાંધીનગર
સોમનાથનો જિર્ણોદ્ધાર કયા કાળ દરમિયાન થયો હતો? Ans: સોલંકીકાળ
સોલંકી યુગ દરમિયાન ગુજરાતમાં કયો ધર્મ વિસ્તર્યો? Ans: જૈન
સોલંકી રાજા કર્ણદેવના સમયમાં કાશ્મીરથી કયા કવિ ગુજરાતમાં આવ્યા હતા? Ans: કવિ બિલ્હણ
સોલંકી વંશના પ્રસિદ્ધ રાજવી સિદ્ધરાજ જયસિંહના શાસનકાળમાં કોને ‘કલિ કાલ સર્વજ્ઞ’નું બિરુદ પ્રાપ્ત થયું હતું? Ans: હેમચંદ્રાચાર્ય
સોલંકી વંશનો સૌથી વધુ પરાક્રમી, હિંમતવાન અને મુત્સદ્દી રાજવી કોણ હતો? Ans: સિદ્ધરાજ જયસિંહ
સોલંકીવંશના રાજવી કુમારપાળને કયા ધર્મ પ્રત્યે પ્રીતિ હતી? Ans: જૈન ધર્મ
સોલંકીવંશના રાજવી કુમારપાળે કોની પ્રેરણાથી જૈન ધર્મ અંગીકાર કર્યો હતો? Ans: હેમચંદ્રાચાર્ય
સૌરાષ્ટ્રમાં રાજવી ચંદ્રચુડ દ્વારા કઇ સાલમાં ચુડાસમા વંશની સ્થાપના કરાઇ? Ans: ઇ.સ. ૮૭૫
સ્થાપત્યકળાના ઉત્તમ નમૂના તરીકે જાણીતો ઝિંઝુવાડાનો કિલ્લો કયાં આવેલો છે? Ans: સુરેન્દ્રનગર
સ્થાપત્યકળાનો મૂલ્યવાન વારસો ધરાવતી દાદા હરિની વાવ કયાં આવેલી છે ? Ans: અમદાવાદ
સ્વતંત્ર ગુજરાત રાજય મેળવવા માટે થયેલી મહાગુજરાતની ચળવળનો સમય જણાવો. Ans: ૧૯૫૬ થી ૧૯૬૦
સ્વતંત્ર ગુજરાત રાજયમાં પંચાયતી રાજ કયારથી અમલમાં આવ્યું? Ans: ૧ એપ્રિલ, ૧૯૬૩
સ્વતંત્ર ભારતની પ્રથમ પાર્લામેન્ટના અધ્યક્ષ કોણ હતા? Ans: ગણેશ વાસુદેવ માવળંકર
સ્વતંત્ર ભારતની બંધારણ સભાના અધ્યક્ષ તરીકે કયા ગુજરાતીની સૌપ્રથમ નિમણૂક થઇ હતી? Ans: ગણેશ માવળંકર
સ્વતંત્રતા બાદ કયા નેતાએ દેશી રાજયોના વિલીનીકરણ માટે મહત્ત્વની ભૂમિકા ભજવી ? Ans: સરદાર વલ્લભભાઈ પટેલ
સ્વરાજની લડત માટે રવિશંકર મહારાજે કયુ પુસ્તક ઘરે ઘરે પહોંચતું કર્યું હતું? Ans: હિંદ સ્વરાજ
સ્વાતંત્ર્ય ચળવળ દરમિયાન ગુજરાતમાં થયેલો સૌપ્રથમ સત્યાગ્રહ કયો હતો ? Ans: ખેડા સત્યાગ્રહ
સ્વાતંત્ર્ય ચળવળનું ચિહ્ન ‘ચક્ર’ રાખવાનું ગાંધીજીને કોણે સૂચવ્યું હતું? Ans: ગંગાબેન મજમુદાર
સ્વાતંત્ર્ય સેનાની શ્યામજી કૃષ્ણ વર્માએ લંડનમાં સ્થાપેલ વિદ્યાર્થી છાત્રાલયનું નામ આપો. Ans: ઈન્ડિયા હાઉસ
સ્વામી દયાનંદ સરસ્વતીનો જન્મ કયાં થયો હતો ? Ans: ટંકારા (જિ. મોરબી)
હડપ્પીય સભ્યતાની સાઈટ ધોળાવીરા કઇ સાલમાં શોધાઇ હતી? Ans: ઇ.સ. ૧૯૬૭
હડ્ડપીય સંસ્કૃતિએ દુનિયાને આપેલી બે વિશેષ ભેટ જણાવો. Ans: નગર આયોજન અને ગટર વ્યવસ્થા
હડ્ડપીય સંસ્કૃતિના મહત્ત્વના સ્થળ લોથલની શોધ કયા પુરાતત્ત્વશાસ્ત્રીએ કરી હતી ? Ans: ડૉ. એસ.આર.રાવ
હરિજન આશ્રમમાં હૃદયકુંજ કોનું નિવાસસ્થાન હતું? Ans: ગાંધીજી
હરિજનોના ઉત્કર્ષ માટે ગાંધીજીએ કયું વિચારપત્ર શરૂ કર્યું હતું ? Ans: હરિજન બંધુ (ગુજરાતી)
હાલના ઉત્તર ગુજરાતનું પ્રાચીન નામ આનર્ત કોના પરથી પડ્યું હતું? Ans: શર્યાતિનાં પુત્ર આનર્ત પરથી
હાલનું વડનગર પ્રાચીનકાળમાં કયા નામે ઓળખાતું હતું? Ans: આનર્તપુર
હિંદ છોડો આંદોલન દરમ્યાન ગુજરાત કોલેજમાં કોણ શહીદ થયું હતું? Ans: વિનોદ કિનારીવાલા
હિંદ છોડો ચળવળના પ્રથમ ગુજરાતી શહીદ કોણ હતા? Ans: ઉમાકાન્ત કડિયા
હિંદની પ્રજાને સ્વાતંત્ર્ય ચળવળમાં સક્રિય કરવા માટે ગાંધીજીએ ભારતમાં સૌપ્રથમ કયું અંગ્રેજી અખબાર શરૂ કર્યું? Ans: યંગ ઈન્ડિયા
હિંદની પ્રજાને સ્વાતંત્ર્ય ચળવળમાં સક્રિય કરવા માટે ગાંધીજીએ ભારતમાં સૌપ્રથમ કયું ગુજરાતી અખબાર શરૂ કર્યું? Ans: નવજીવન
Comments
Post a Comment