Posts

Showing posts from February, 2016

Revenue Talati 2016 Answer Key

Image
રેવેન્યુ તલાટી 28/2/2016 Answer Key અમુક પ્રશ્નોમાં ભૂલ હોય શકે છે ...

ખેતી, મુઘલ સામ્રાજ્ય અને ધર્મ અંગેના મહત્વ પ્રશ્નો

ખેતી :- ૧. ભારતમાં વન વિસ્તાર કયા રાજયમાં સૌથી ઓછો છે? - હરિયાણા ૨. ડુંગરીનું ઉત્પાદન સૌથી વધારે કયા રાજયમાં થાય છે? - મહારાષ્ટ્ર ૩. અખિલ ભારતીય કિશાનની પહેલી બેઠક કયા થઇ? - લખનૌ ૪. વિશ્વમાં કપાસના ઉત્પાદનની શ્રેણીમાં ભારતનો કયો નંબર છે? - 3 ૫. ભારતનું કયું રાજ્ય ઉનના ઉત્પાદન માટે જાણીતું છે? - રાજસ્થાન ૬. ભારતના કયા રાજ્યને અન્નનો ભંડાર કહેવામાં આવે છે? - પંજાબ ૭. ભારતનું કયું રાજ્ય ચારે તરફ જમીનથી ઘેરાયેલું છે? - મધ્યપ્રદેશ ૮. કયા ફળના નિકાસથી ભારતને સૌથી વધુ આવક મળે છે? - કેરી ૯. કયા રાજયમાં નારિયેળનું સૌથી વધુ ઉત્પાદન થાય છે? - કેરલ ૧૦. ભારતનું કયું રાજ્ય વનસ્પતિ શાસ્ત્રના સ્વર્ગ તરીકે ઓળખાય છે? - સિક્કિમ ૧૧. ભારતનું કયું રાજ્ય ખાંડનું સૌથી વધારે ઉત્પાદન કરે છે? - ઉત્તરપ્રદેશ ૧૨. ભારત એ એક નવી રાષ્ટ્રીય વન નીતિની જાહેરાત ક્યારે કરી? - ઈ.સ.૧૯૮૮ ૧૩. ભારતનું કયું રાજ્ય ઝાફરાવાદી ભેસો માટે પ્રખ્યાત છે? - ગુજરાત ૧૪. ભારતના કયા રાજ્યને ઘઉંનો કોઠાર કહેવામાં આવે છે? - પંજાબ ૧૫. ભારતમાં શેરડીનું સૌથી વધારે ઉત્પાદન કયા રાજયમાં થાય છે? - ઉત્તર પ્રદેશ ૧૬. મગફળીન...

ગુજરાતના ઇતિહાસના મહત્વના પ્રશ્નો IMP

૧૮૯૩માં શિકાગોમાં ભરાયેલી   ઐતિહાસિક વિશ્વધર્મ પરિષદની સલાહકાર સમિતિમાં કોની નિમણૂક કરવામાં આવી હતી? Ans: મણિલાલ ૧૮મી સદીમાં બંધાયેલા ગોંડલ   સ્ટેટના રજવાડી મહેલનું નામ જણાવો.   Ans: નૌલખા પેલેસ ૧૯૬૦ની ૩૦ એપ્રિલ   સુધી ગુજરાત કયા રાજયનો ભાગ હતું? Ans: બૃહદ્ મુંબઇ રાજયનો અકબરે ગુજરાતમાંથી   કયા જૈન વિદ્વાનને બોલાવ્યા હતા? Ans: આચાર્ચ હીરવિજયસુરી અટિરા શાના માટે જાણીતું છે   ? કયાં આવેલું છે   ? Ans: કાપડ સંશોધન-અમદાવાદ અટિરાના પ્રથમ સંચાલક કોણ હતા   ? Ans: ડૉ. વિક્રમ સારાભાઈ અડાલજની વાવની લંબાઇ કેટલી છે ? : ૮૪ મીટર અડાલજનું પ્રાચીન નામ શું છે? Ans: ગઢ પાટણ અણહીલપુર   પાટણની સ્થાપના કોણે કરી ? Ans:  વનરાજ ચાવડા અનાથ બાળકોને આશ્રય મળી રહે તે   માટેની શુભ શરૂઆત કોણે કરી? Ans: મહીપતરામ   રૂપરામ અનુસુચિત જનજાતિના યુવાનોમાં   તીરકામઠાનું કૌશલ્ય કેળવતી સંસ્થા કઇ છે   ? Ans: એકલવ્ય આર્ચરી એકેડેમી અમદાવાદ - મુંબઇ વચ્ચે રેલવે   લાઇન કયારે બની હતી? Ans: ૧૮૬૦  -  ૬૪ અમદાવાદ મ્યુનિસિપાલીટીનાં   સર્વ...