Posts

Revenue Talati Official Answer Key

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેર કરવામાં આવેલ Answer key ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લિક કરો !!! Revenue Talati Answer key Download

Revenue Talati 2016 Answer Key

Image
રેવેન્યુ તલાટી 28/2/2016 Answer Key અમુક પ્રશ્નોમાં ભૂલ હોય શકે છે ...

ખેતી, મુઘલ સામ્રાજ્ય અને ધર્મ અંગેના મહત્વ પ્રશ્નો

ખેતી :- ૧. ભારતમાં વન વિસ્તાર કયા રાજયમાં સૌથી ઓછો છે? - હરિયાણા ૨. ડુંગરીનું ઉત્પાદન સૌથી વધારે કયા રાજયમાં થાય છે? - મહારાષ્ટ્ર ૩. અખિલ ભારતીય કિશાનની પહેલી બેઠક કયા થઇ? - લખનૌ ૪. વિશ્વમાં કપાસના ઉત્પાદનની શ્રેણીમાં ભારતનો કયો નંબર છે? - 3 ૫. ભારતનું કયું રાજ્ય ઉનના ઉત્પાદન માટે જાણીતું છે? - રાજસ્થાન ૬. ભારતના કયા રાજ્યને અન્નનો ભંડાર કહેવામાં આવે છે? - પંજાબ ૭. ભારતનું કયું રાજ્ય ચારે તરફ જમીનથી ઘેરાયેલું છે? - મધ્યપ્રદેશ ૮. કયા ફળના નિકાસથી ભારતને સૌથી વધુ આવક મળે છે? - કેરી ૯. કયા રાજયમાં નારિયેળનું સૌથી વધુ ઉત્પાદન થાય છે? - કેરલ ૧૦. ભારતનું કયું રાજ્ય વનસ્પતિ શાસ્ત્રના સ્વર્ગ તરીકે ઓળખાય છે? - સિક્કિમ ૧૧. ભારતનું કયું રાજ્ય ખાંડનું સૌથી વધારે ઉત્પાદન કરે છે? - ઉત્તરપ્રદેશ ૧૨. ભારત એ એક નવી રાષ્ટ્રીય વન નીતિની જાહેરાત ક્યારે કરી? - ઈ.સ.૧૯૮૮ ૧૩. ભારતનું કયું રાજ્ય ઝાફરાવાદી ભેસો માટે પ્રખ્યાત છે? - ગુજરાત ૧૪. ભારતના કયા રાજ્યને ઘઉંનો કોઠાર કહેવામાં આવે છે? - પંજાબ ૧૫. ભારતમાં શેરડીનું સૌથી વધારે ઉત્પાદન કયા રાજયમાં થાય છે? - ઉત્તર પ્રદેશ ૧૬. મગફળીન...

ગુજરાતના ઇતિહાસના મહત્વના પ્રશ્નો IMP

૧૮૯૩માં શિકાગોમાં ભરાયેલી   ઐતિહાસિક વિશ્વધર્મ પરિષદની સલાહકાર સમિતિમાં કોની નિમણૂક કરવામાં આવી હતી? Ans: મણિલાલ ૧૮મી સદીમાં બંધાયેલા ગોંડલ   સ્ટેટના રજવાડી મહેલનું નામ જણાવો.   Ans: નૌલખા પેલેસ ૧૯૬૦ની ૩૦ એપ્રિલ   સુધી ગુજરાત કયા રાજયનો ભાગ હતું? Ans: બૃહદ્ મુંબઇ રાજયનો અકબરે ગુજરાતમાંથી   કયા જૈન વિદ્વાનને બોલાવ્યા હતા? Ans: આચાર્ચ હીરવિજયસુરી અટિરા શાના માટે જાણીતું છે   ? કયાં આવેલું છે   ? Ans: કાપડ સંશોધન-અમદાવાદ અટિરાના પ્રથમ સંચાલક કોણ હતા   ? Ans: ડૉ. વિક્રમ સારાભાઈ અડાલજની વાવની લંબાઇ કેટલી છે ? : ૮૪ મીટર અડાલજનું પ્રાચીન નામ શું છે? Ans: ગઢ પાટણ અણહીલપુર   પાટણની સ્થાપના કોણે કરી ? Ans:  વનરાજ ચાવડા અનાથ બાળકોને આશ્રય મળી રહે તે   માટેની શુભ શરૂઆત કોણે કરી? Ans: મહીપતરામ   રૂપરામ અનુસુચિત જનજાતિના યુવાનોમાં   તીરકામઠાનું કૌશલ્ય કેળવતી સંસ્થા કઇ છે   ? Ans: એકલવ્ય આર્ચરી એકેડેમી અમદાવાદ - મુંબઇ વચ્ચે રેલવે   લાઇન કયારે બની હતી? Ans: ૧૮૬૦  -  ૬૪ અમદાવાદ મ્યુનિસિપાલીટીનાં   સર્વ...